Pages

Recommended Jobs

Search This Website

Friday, September 30, 2022

ગમે તેવી જૂની ધાધર કે ખરજવાને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

ગમે તેવી જૂની ધાધર કે ખરજવાને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે.

મિત્રો ધાધર એક એવું ઇન્ફેકશન છે જે ઘણાબધા લોકોને હશે પણ કોઈ ને કહેશે નહિ, દરેક લોકો થી છૂપું રાખવાની કોશિશ કરશે કારણ કે જો બધા લોકોને ખ્યાલ આવી જાય કે આ માણસને ધાધર કે ખરજવું છે તો તેનાથી તે દુરી બનાવતા હોય છે એટલે લોકો આવા રોગોને છૂપું રાખવાની કોશિશ કરતા હોય છે, કોઈને પણ જો આ રોગ હોય તો ચિંતા કરવાની જરૂર નથી અમે અહી એક જોરદાર લાઈવ અને જાત અનુભવ આધારિત ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ!


ધાધર એ એક એવા પ્રકારનો ચામડીનો રોગ છે તેને મટાડવા માટે ખુબજ પરેજી અને સાવચેતી રાખવી જોઈએ જેવી કે જે જગ્યાએ ધાધર થઈ હોય તે જગ્યાએ ખંજવાળીને શરીરની બીજી કોઇપણ જગ્યા એ ખંજવાળવું જોઈએ નહિ. ધાધર વાળી વ્યક્તિના કપડા, રૂમાલ, અને તેમનો ન્હાવાનો સાબુ પણ બધાથી અલગ રાખવો જોઈએ.

જો તમને અથવા તો તમારા કોઈપણ સગા-સબંધીઓને આ રીતે ધાધર થયેલી હોય તો તેને મટાડવા માટે અને તમને ઘરે જ કઈ રીતે દેશી ઓહડીયું બનાવી શકાય તેના વિશે માહિતી આપી દઈએ.

તમારે થોડા ફટકડીના ટુકડા લેવાના છે અને તેને બરાબર ખાંડીને પસી તેનો સરસ મજાનો બારીક ભૂકો કરી નાખવાનો છે અને ભૂકો થઇ ગયા બાદ તમારે એક ભરાવદાર રસ વાળું લીંબુ લેવાનું છે અને તેના ચપ્પુ વડે બે ભાગ કરીને પસી તમે જે ફટકડીનો ભૂકો કરેલો છે તેમાં આ લીંબુનો રસ નીચોવી નાખો અને તેને બરાબર હલાવી નાખો.

આ તૈયાર થયેલા ફટકડી અને લીંબુના મિશ્રણને હવે તમારે શરીરના જે ભાગ ઉપર ધાધર થયેલી છે તે ભાગ ઉપર હળવા હાથે લગાડવાથી ફાયદો થાય છે અને ધાધર ત્યાંથી જડમૂળમાંથી દુર થાય છે.

ધાધર એ એક ચેપી રોગ છે તે ફંગલ ઇન્ફેકશનથી થતો હોય છે, ધાધર ચોમાસની ઋતુમાં ભીના કપડા વધુ સમય સુધી પહેરવાથી તેમાં રહેલા ભેજ ના કારણે થતો હોય છે તથા ઉનાળાની ઋતુમાં વધુ પડતી ગરમીને કારણે પરસેવો થાય છે અને તે થયેલો પરસેવો સુકાઈ ગયા બાદ તેમાં રહેલો ભેજ છે તેના કારણે ધાધર થવાની શક્યતાઓ રહેલી હોય છે.

આમ, અમે તમને આ આર્ટીકલ દ્વારા ધાધરનો કઈ રીતે ઘરે બેઠા બેઠા ઈલાજ કરી શકાય તેના વિશે અમે તમને સાવ સરળ અને સસ્તો ઈલાજ બતાવ્યો.

Read More »

કોલેસ્ટ્રોલ, નસ બ્લોકેજ, સાંધાનો દુખાવો, ડાયાબીટીસ, હાડકા, હાર્ટએટેક નો ઉપાય છે આ પાવડર

કોલેસ્ટ્રોલ, નસ બ્લોકેજ, સાંધાનો દુખાવો, ડાયાબીટીસ, હાડકા, હાર્ટએટેક નો ઉપાય છે આ પાવડર..

મિત્રો આજે તમને મારે એક એવો સરસ ઉપાય બતાવવો છે કે જેનો તમે એક વખત ઉપયોગ કરશો એટલે તમને તેની અનેક બીમારીઓમાંથી મળશે સાવ છુટકારો તથા અમે તમને એક ઔષધીય ડ્રીંકનું સેવન કરવાથી કઈ કઈ બીમારીને દુર કરવી તેના વિશે જરૂરી એવી માહિતી આપી દઈશું. જો તમે કોલેસ્ટ્રોલ, ડાયાબીટીશ, સાંધાઓનો દુખાવો વગેરે જેવી સમસ્યાનું સમાધાન આ એક ડ્રીંક્સ છે.

તમારે એક ગ્લાસ ગરમ દૂધમાં સાંજે સુતા પહેલા 1 ચમસી પાઉડર નાખીને પીઈ જવાનું છે. જે લોકો વધુ પડતો વજન ધરાવે છે તે લોકોએ ગાયનું મલાઈ કાઢેલુ દૂધનું સેવન કરવાનું છે. જે લોકોની સિંગલ બોડી છે તથા તેમને વજન વધારવાની કે ઘટાડવાની જરૂર નથી તે લોકો ગાયનું કે ભેશનું બંને માંથી કોઇપણ પ્રકારના દૂધનો ઉપયોગ કરી શકે છે. જો કોઈ દૂધ ના ભાવતું હોય તો હુફાળા કે પાણીની અંદર છેલ્લે 1 ચમસી પાઉડર નાખીને તેને બરાબર મિક્સ કરી દેવાથી ફાયદો થાય છે. આ ગ્લાસનું સેવન તમારે સુવાના અડધો કલાક અગાઉ લેવાનું છે.

આ પાઉડર બનાવવાની રીત : આ પાઉડર બનાવવા માટે તમારે 100 ગ્રામ જેટલી શેકેલી અળસી લેવાની છે જો તમને બજાર માંથી શેકેલી અળસી ન મળે તો ઘરે આવીને ગેસ કે ચુલા ઉપર ધીમા તાપે ત્રણ-ચાર મિનીટ તાપમાં રાખશો એટલે અળસી શેકાઈ જશે ત્યારબાદ તેને મિક્સરની મદદથી તેનો બરાબર ભૂકો કરી નાખવાનો છે, પાઉડર બની ગયા પછી તેની અંદર તમારે 1 ગ્રામ જેટલો સુંઠનો પાઉડર નાખો. સુંઠનો પાઉડર નાખ્યા પછી તેને મિક્સ કરી દ્યો. ત્યારબાદ તેમાં અડધી ચમસી જેટલો મેથીનો પાઉડર નાખો ત્યારબાદ અડધી ચમસી તજનો પાઉડર નાખો, તથા અડધી ચમસી હળદર પાઉડર તેમાં ઉમેરી દ્યો આ બધી જ ઔષધીને બરાબર મિક્સ કરીને તેને એક કાચની બરણીમાં ભરીને મૂકી દ્યો. તમને આ માપ 100 ગ્રામ અળસી માટેનું કહ્યું છે.

તમારે એક વાત યાદ રાખવાની છે કે જેને વધુ પડતી એસીડીટી છે જેમ કે છાતીમાં બળતરા થાય છે, પિત્તને લગતી સમસ્યા થાય છે, એવા લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે મેથીનો પાઉડર ઉમેરવાનો નથી કારણ કે મેથી પાઉડર એસીડીટી વધારવાનું કામ કરે છે.

આ બનાવેલા પાઉડરનું તમારે સુતા પહેલા 1 કલાક અગાઉ ગાયના દૂધમાં આ પાઉડર મિક્સ કરીને પીઈ જવાનું છે. ઘરના જેટલા સભ્યો હોય એટલા બધા જ સભ્યો આ પાઉડરનું સેવન કરી શકે છે. આ પાઉડરની કોઇપણ પ્રકારની સાઈડ ઈફેક્ટ જોવા મળતી નથી.

તમે જાણો જ છો કે દૂધમાં કેલ્શિયમ વધુ હોય છે તથા અળસીમાં કેલ્શિયમ અને ફાઈબર બંનેનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં હોવાથી આપણી બોડીમાં કેલ્શિયમની ઉણપ વર્તાતી નથી માટે કેલ્શિયમ હાડકાને મજબુત કરવાનું કામ કરે છે. સુંઠ એ આપણી બોડીમાં કાચો આમ જે હોય છે તેને પચાવવાનું કામ કરે છે અને તે કાચો આમ જ આપણા શરીરમાં વધુ પડતા કોલેસ્ટ્રોલનું કારણ બને છે. શરીરમાં જેટલી ગંદકી હોય છે તેને પકવવાનું અને તેને એકઠી કરવાનું  કામ એ સુંઠ કરે છે માટે આયુર્વેદમાં ખુબજ તેના વખણ કરવામાં આવ્યા છે કે સુંઠ એ પરમ આમનાશક છે.

તજ એ તમારા શરીરમાં રહેલું ખરાબ LDL એટલે ખરાબ કોલેસ્ટ્રોલને નીચું લાવવાનું કામ કરે છે HDL જે સારું કોલેસ્ટ્રોલના નામે ઓળખવામાં આવે છે જે લો હોય તો તેને ઉપર લાવવાનું કામ કરે છે એટલા માટે જેને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તથા જેને શરીરમાં નસો બ્લોક હોય તો તેને ઠીક કરવા માટે તજનું સેવન કરવું ફાયદાકારક ગણવામાં આવે છે.

હળદર પાઉડર એ એન્ટી સેપ્ટિક ગુણ ધરાવે છે તથા હળદર વાળું દૂધ મોટા ભાગના લોકો પિતા હોય છે તમે જયારે દૂધમાં હળદર નાખીને પીવો છો ત્યારે તે હળદર લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. માટે જ આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે રક્ત એવં પ્રાણ જેનું લોહી શુદ્ધ હોય છે તેમની રોગપ્રતિકારક શક્તિ સારી હોય છે. જો નાનું બાળક હોય તો અડધી ચમસી અને મોટું બાળક હોય તો તેને એક ચમસી આપીને પીવડાવી દ્યો.

આ ડ્રીન્કસ તમે એક જ મહિનો કાયમ માટે પીશો તો તમને તેનાથી અદભુત ફાયદો થાય છે તથા જો તમારી બોડીમાં કેટલો બદલાવ અને સ્ફૂર્તિ આવે છે.

આમ, અમે તમને આ માહિતી દ્વારા દૂધમાં કઈ રીતે બનાવેલું ચૂર્ણ મિક્સ કરીને તેનું સેવન કરવાથી શું શું ફાયદો થાય છે તેના વિશે જરૂરી એવી માહિતી આપી.


Read More »

કોઈ પણ પ્રકારની દવા લીધા વગર ડાયાબિટીસની સમસ્યાથી મેળવો છુટકારો

કોઈ પણ પ્રકારની દવા લીધા વગર ડાયાબિટીસની સમસ્યાથી મેળવો છુટકારો.

નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં વાત કરવાના છીએ ડાયાબિટીસની સમસ્યાથી છુટકારો મેળવવાના અસરકારક ઘરેલું આયુર્વેદિક ઉપાયો વિષે. આજના સમયમાં ડાયાબિટીસની સમસ્યા મોટી ઉમરના લોકોથી માંડીને બાળકોમાં પણ જોવા મળે છે. આ એક એવી સમસ્યા છે જેની સમયસર સારવાર કરવી અનિવાર્ય બને છે નહિતર જીવનજોખમી સાબિત થઇ શકે છે.

ડાયાબીટીસ એક ખતરનાક અને ભયંકર રોગ છે, આ સમસ્યાથી પીડિત લોકોએ પોતાના આહારનું સંતુલન જાળવવાની રાખવાની સાથે ગળપણ વાળા ખોરાકનું સેવન ન કરવું જોઈએ. આ સમસ્યામાં લોહીમાં ખાંડનું સ્તર વધવા લાગે છે. આજના સમયમાં ડાયાબીટીસ થવી એક સામાન્ય વાત થઇ ગઈ છે. નાની ઉમરના બાળકોમાં પણ આ સમસ્યા થતી જોવા મળે છે. ચાલો વાત કરીએ ડાયાબિટીસ થવાન કારણો વિષે.

 ડાયાબિટીસ થવાનું કારણ : ડાયાબિટીસ થવાના કારણની વાત કરીએ તો શરીરમાં ગ્લીકોઝને અન્ય કોશિકાઓ સુધો પહોચાડવાનું કામ ઇન્સ્યુલીનનું હોય છે, ડાયાબીટીસના દર્દીના શરીરમાં ઇન્સ્યુલીન બનવાનું બંધ અથવા ઓછુ થઇ જય છે જેના પરિણામે શરીરમાં ગ્લુકોઝ અથવા શુગરનું પ્રમાણ વધવા લાગે છે અને ડાયાબિટીસનો રોગ થાય છે. ચાલો જાણીએ ડાયાબીટીસની સમસ્યાને દુર કરવાના ઘરેલું ઉપાયો વિષે.

મેથી : ડાયાબીટીસની સમસ્યામાં મેથી એક કારગત ઈલાજ સાબિત થાય છે. દરરોજ રાત્રે મેથી દાણાને પાણીમાં પલાળીને સવારે આ મેથી દાણાનું સેવન કરવું અને તે પાણીને પીવાથી ડાયાબીટીસ કંટ્રોલમાં આવી શકે છે. આ ઉપાય દ્વારા ડાયાબિટીસને નિયંત્રણમાં રાખી શકાય છે.

જાંબુ : ડાયાબિટીસની સમસ્યાને કંટ્રોલમાં રાખવા જાંબુ પણ એક સારો ઉપાય માનવામાં આવે છે. જાંબુના ઠળિયામાં જમ્બોલીન નામનું તત્વ હોય છે જે એક ગ્લુકોસાઈટ પદાર્થ છે જે ડાયાબીટીસના દર્દીઓ માટે અમૃત સમાન છે. જાંબુના ઠળિયાને સુકવીને બરાબર સાફ કરીને પીસીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ ને સવાર-સાંજ સેવન કરવાથી ડાયાબીટીસની સમસ્યાથી છુટકારો મળી શકે છે.

કારેલા : ડાયાબીટીસની સમસ્યામાં કારેલાનું સેવન પણ લાભદાયી બને છે. કારેલામાં ચરાન્ટીન નામનું તત્વ હોય છે જે ડાયાબિટીસની સમસ્યામાં ઉપયોગી પોષકતત્વ છે તેનાથી લોહીમાં ભળેલી શર્કરાનું પ્રમાણ ઘટે છે. ડાયાબીટીસના દર્દીઓએ સવારે ખાલી પેટ કારેલાનો રસ પીવાથી ખુબ જ ફાયદો થાય છે.

આમળાં : આમળાં ડાયાબીટીસની સમસ્યાને કંટ્રોલ કરવા એક સારો ઉપાય માનવામાં આવે છે. આમળામાં ક્રોમિયમ નામનું ખનીજ તત્વ હોય છે જે કાર્બોહાઈડ્રેટને નિયંત્રિત કરવામાં મદદરૂપ બનવાની સાથે શરીરને ઇન્સ્યુલીન પ્રત્યે વધુ સક્રિય બનાવે છે. સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં 2 ચમચી આમળાનો રસ ભેળવીને પીવાથી ડાયાબીટીસની સમસ્યામાં ફાયદો થાય છે.

તજ : રસોડામાં મળતું તજ પણ ડાયાબીટીસમાં ફાયદાકારક સાબિત થાય છે. તજમાં પોલીફેનોલ્સ નામનું એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે જે શરીરમાં ઇન્સ્યુલીનનું પ્રમાણ વધારે છે. જેથી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે. ડાયાબીટીસની સમસ્યામાં ઇન્સ્યુલીનનું પ્રમાણ નિયંત્રણમાં રાખવા માટે તજનું સેવન લાભદાયી બનવાની સાથે ઇન્યુલીન પ્રવૃતિને ઉત્તેજિત કરે છે. હુંફાળા ગરમ પાણીમાં એક ચમચી તજ પાવડર મિક્સ કરીને દિવસમાં એક વાર તેનું સેવન કરવાથી ડાયાબીટીસ સમસ્યામ ફાયદો થાય છે. તજ ગરમ પ્રકૃતિ ધરાવતું હોવાથી યોગ્ય માત્રામાં તેનું સેવન કરવું.

લીમડાની કુપણ : કડવા લીમડાના કુણા કુણા પાનને લીમડાની કુપણ કહેવામાં આવે છે. ડાયાબીટીસની સમસ્યામાં તેનું સેવન કરવાથી તેને દુર કરી શકાય છે. લીમડાની કૂપણને ચાવીને ખાવાથી ખુબ ફાયદો થાય છે.

આમ, આ ઘરેલું ઉપાયો દ્વારા તમે ડાયાબિટીસની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપોયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે. આ જીવન ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.

Read More »

Thursday, September 29, 2022

દરરોજ સવારે ખાલી પેટ ખાવ માત્ર બે ત્રણ દાણા આ વસ્તુના, થશે અદભુત ફાયદા

દરરોજ સવારે ખાલી પેટ ખાવ માત્ર બે ત્રણ દાણા આ વસ્તુના, થશે અદભુત ફાયદા.

મખાના નામ તો તમે સાંભળ્યું જ હશે તે શરીરમાં શરીરમાં આરોગ્યની દ્રષ્ટીએ ખુબ જ ઉપયોગી છે. જેનાથી શરીરમાં ઘણા પ્રકારના ફાયદાઓ મેળવી શકાય છે. આ એક ઔષધીય બીજ છે. જેનો અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. મખાના ફોકસ નટ્સ, યુરીયલ ફેરોક્સ, કમલના બીજ, ગોરગન નટ્સ અને ફૂલ મખાના જેવા નામોથી ઓળખવામાં આવે છે.  ખાસ કરીને આ એક એવી વસ્તુ છે કે જેનો નાસ્તા તરીકે ઉપયોગ કરવામાં આવે  છે. જે પોષકતત્વોથી ભરપૂર છે.

આ મખાનામાં મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ, થાયમીન, પ્રોટીન અને ફોસ્ફરસ હોય છે. જે શરીર માટે ખુબ જ ઉપયોગી છે.  અ મખાનાનો શેકીને ખાવામાં ઉપયોગકરવામાં આવે છે, જેનો ચા સાથે નાસ્તો કરી શકાય છે. આપણા ભારતના આ મખાનાનો વ્યંજન તરીકે જેમકે ખીર, કઢી, રાયતું તેમજ બીજા દાળ બનાવીને ઉપયોગ કરવામાં આવે છે. જેનો જે ઉપયોગ કરવાથી શરીરમાં ખુબ જ ફાયદો મળે છે. જે ક્યાં ક્યાં રોગોમાં ઉપયોગી છે તે અમે આ આર્ટીકલમાં જણાવી રહ્યા છીએ.

જયારે કિડનીની કોઈ સમસ્યા હોય, જેમકે લોહીનું બરાબર રીતે શુદ્ધિકરણ ન થતું હોય, કિડનીની અંદર પથરી થઇ હોય, જયારે મખાનાનું સેવન કરવામાં આવે તો એ કીડનીને સાફ કરે છે. કિડનીની સમસ્યાને મટાડે છે. જેની અંદર જામેલા ક્ષારના કણોને દૂર કરે છે. જે ટોક્સીનને બહાર કાઢવામાં ઉપયોગી છે.

તે હ્રદયને સ્વસ્થ રાખવામાં ઉપયોગી છે. મખાનાનો ઉપયોગ કરીને તે મેશ્ગ્નેશીયમ, પ્રોટીન, કેલ્શિયમ તેમજ કાર્બોહાઈડ્રેટ જેવા તત્વો મેળવી શકાય છે. જે શરીરમાં સોડીયમ અને ચરબીની માત્રાને  ઓછી કરે છે. જે શરીરમાં જામેલા થરને ઓછા કરીને શરીરના સ્વાસ્થ્યને સુધારે છે.

આપણા શરીરમાં થયેલા લીવરના કચરાને દૂર કરવા માટે પણ તે ઉપયોગી છે, જયારે લીવર ખરાબ થાય ત્યારે શરીર બરાબર કાર્ય કરી શકતું નથી, શરીરમાં અનેક તકલીફો આવવા લાગે છે. જે સમયે આપણે આ મખાનાનું સેવન વધારી દઈને લીવરને સાફ કરી શકીએ છીએ, તેમજ લીવરની અંદર આવેલી સમસ્યાને દૂર કરી શકીએ છીએ.

મખાના શરીરમાં વધેલા ગ્લુકોઝ તેમજ સુગરના પ્રમાણને ઘટાડે છે. જેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી થાય છે. જે ખાસ કરીને ઇન્સુલીનના યોગ્ય ઉત્પાદન માટે ખુબ જ ઉપયોગી છે. આ રીતે મખાના ખાવાથી બ્લડપ્રેસરના લેવલને નિયંત્રિત કરી શકાય છે. જે સાથે એન્ટી ડાયાબીટીક ગુણ પણ ધરાવે છે.જે સાથે તેની અંદર કેલોરી પણ ખુબ જ ઓછી માત્રામાં હોય છે તેમજ એન્ટી ગ્લાઈસેમીક ઇન્ડેક્સ હોય છે . જે ડાયાબીટીસના દર્દીઓને ફાયદો કરે છે.

આ મખાના હાડકાને મજબુત કરવા માટે પણ ઉપયોગી છે. જેની અંદર  ભરપુર માત્રામાં કેલ્શિયમ હોય છે. જે હાડકા માટે ખુબ જ ઉપયોગી થાય છે. જેનાથી હાડકા અને શરીરમાં અંગોમાં આવેલા સાંધાને મજબુત કરે છે, જયારે સાંધાનો કે સ્વસ્થ શરીરમાં લાભ માટે નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવે તો દૂધમાં ભેળવીને સેવન કરવાથી હાડકા મજબુત બને છે.

મખાના શરીરની અંદર રહેલી ચરબી તેમજ ફફેટને ઘટાડે છે, જે શરીરમાં રહેલા કોલેસ્ટ્રોલ અને કેલરીની પણ ઓછી કરે છે જેના લીધે તે શરીરમાં રહેલા વજનને કાબુમાં રાખવામાં મદદરૂપ થાય છે. સાથે જે હોર્મોન્સ એટલે કે અંતસ્ત્રાવોને પણ નિયંત્રીત કરવામાં મદદરૂપ બને છે.

મહિલાઓને જયારે માસિક સંબંધી કોઈ સમસ્યા હોય તે સમય દરમિયાન આ મખાનાનું સેવન વધારા માસિકને રોકવામાં મદદરૂપ બને છે. તે જેના લક્ષણો સાથે લડવામાં ખુબ જ ઉપયોગી થાય.  અ મખાના પાચન તંત્ર માટે પણ ખુબ જ ઉપયોગી છે. જેની સમસ્યાને ઠીક કરવામાં તેમજ  જેની અંદર અરહેલા પુષ્કળ ફાઈબરને લીધે તે પાંચનની સમસ્યાને ઠીક કરે છે.

શરીરમાં રહેલા સોજાને મટાડવા માટે પણ આ મખાના ઉપયોગી છે, જે શરીરમાં હોર્મોનલ અસંતુલન બનાવી રાખે છે. તેમજ તેની અંદર કેમ્પફેરોલ નામનું તત્વ હોય છે. જે શરીરમાં સોજાને ઠીક કરવામાં મદદરૂપ થાય છે. આ રીતે મખાના નું નિયમિત સેવન એક પ્રકારે બધા જ સોજાને પણ દૂર કરી શકે છે.

ઘણા લોકોને નાની ઉમરના સમયે ઘડપણના લક્ષણો દેખાવા લાગે છે. જે શરીરમાં રહેલી હોર્મોન્સ ફેરફારને લીધે થતી સમસ્યા છે. જયારે મખાના એન્ટીઓક્સીડેંટ તત્વો તેમજ એમીનો એસીડથી ભરપુર હોય છે.જેના લીધે તે વૃદ્ધ થતા પણ રોકે છે. જે સિવાય તેની અંદર રહેલા અનેક  તત્વોથી ચામડીને સ્વસ્થ રાખવામાં તેમ્હ ચહેરાને ચમકદાર બનાવવામાં ઉપયોગી થાય છે.

આમ, મખાના શરીરમાં ખુબ જ ફાયદો કરે છે. જે દવાના રૂપમાં મદદરૂપ થાય છે.  તેમજ તેના તત્વો રોગોને દૂર રાખે છે. જેના સેવનથી શરીરમાં આડઅસર થતી નથી. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ  જ ઉપયોગી થાય. જેથી તમે સ્વસ્થ રહી શકો અને સુખી જીવન જીવી શકો.

Read More »

જૂનામાં જૂની કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય આ રહ્યો

જૂનામાં જૂની કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય આ રહ્યો.

મિત્રો અમે તમને આજના આ આર્ટીકલમાં જણાવી દેવાના છીએ કે જો તમે કબજિયાત જેવી બીમારીથી સતત પીડાઈ રહ્યા છો તો તેને કઈ રીતે ઘરે બેઠા જ દેશી ઈલાજ કરીને જડમૂળમાંથી મટાડી શકાય તેના વિશે જરૂરી એવી માહિતી આપી દઈએ તથા કબજિયાત થવાના મુખ્ય કારણો અને તેને તમારે કઈ રીતે દેશી ઓસડીયુ ઘરે જ બનાવીને તેનો ઈલાજ કરી શકાય તેના વિશે માહિતી આપવી છે.


કબજિયાત થવાના મુખ્ય કારણો : મિત્રો કબજિયાત થવા પાછળ મુખ્ય કારણ હોય તો તે છે શરીરમાં પાણીની કમી, ઓછુ પાણી પીવાથી પણ કબજિયાત થવાની શક્યતાઓ રહેલી હોય છે, સવારમાં ઠંડુ પાણી પીવાથી પણ કબજિયાત થઇ શકે છે, પચે નહિ તેવા ખોરાકનું સેવન કરવાથી કબજિયાત થવાની શક્યતાઓ રહે છે.

કબજિયાત માટેનો દેશી ઈલાજ : મિત્રો કબજિયાત નો ઈલાજ બતાવતા વૈધ રામેશ્વર દાસ જણાવે છે કે જો તમને કબજિયાત જેવી બીમારી થઇ છે તો તેને મટાડવા માટે તમારે એરંડિયાનું તેલ અને ગરમ કરેલા દૂધનો ઉપયોગ કરવાથી કબજિયાત માંથી તમને મુક્તિ મળે છે તેના માટે તમારે સૌ પ્રથમ એક ગ્લાસ ભરીને દૂધ લેવાનું છે અને તેને થોડું ગરમ કરી નાખવાનું છે ત્યારબાદ આ દૂધમાં એક ચમચી ભરીને એરંડિયાનું તેલ નાખીને બરાબર મિક્સ કરી દેવું.

આ બનાવેલા મિશ્રણ ક્યાં સમયે સેવન કરી શકાય? મિત્રો તમે જે એરંડિયું અને હુફાળા દૂધનું જે મિશ્રણ બનાવ્યું છે તેને તમારે દરરોજ રાત્રે તમે જમી લીધા બાદ દોઢ થી બે કલાક પછી તેનું સેવન કરવું જોઈએ. આ ઈલાજ તમે એકાદ અઠવાડિયા સુધી કરશો તો તમને જડમૂળમાંથી કબજિયાત થઇ જશે દુર. આ એરંડિયા વાળું દૂધ તમારા શરીરમાં જઈને એક કવચ બનાવે છે અને તે બનેલું કવચ એટલું બધું ચીકણું હોય છે કે તે શરીરના મળને રોકશે નહિ શરીરના મળને આગળ વધતો અટકાવશે નહિ એટલે પછી કબજિયાત થશે જ નહિ. કબજિયાત માટેનો આ કાયમી ઈલાજ છે.

આમ, જો તમને બહુ જૂની કબજિયાતની બીમારી હશે તો તેને કઈ રીતે દુર કરી શકાય તેના વિશે વૈદ્ય રામેશ્વર દાસે જણાવેલા દેશી ઓસડીયા વડે કઈ રીતે તમે કબજિયાતને દુર કરી શકો, તથા કબજિયાત થવાના કારણો શું હોય છે ? તેના વિશે માહિતી આપી.

Read More »

નાભીમાં હળદર લગાવવાથી શરીરને મળે છે અઢળક ફાયદા, જાણો તેનો ઉપયોગ કરવાની રીત

નાભીમાં હળદર લગાવવાથી શરીરને મળે છે અઢળક ફાયદા, જાણો તેનો ઉપયોગ કરવાની રીત.

દરેક ઘરના રસોડામાં હળદરનો ઉપયોગ જરૂરથી થતો હોય છે, હળદરનો ઉપયોગ આપણે રસોઈ બનાવવા ઉપરાંત આયુર્વેદમાં ઘણા બધા રોગોને દૂર કરવા માટે પણ કરતા હોઈએ છીએ. હળદરમાં ઘણા બધા ઔષધીય ગુણ હોવાથી આપણે તેનું સેવન કરવાથી ઘણી બધી બીમારીને દૂર કરી શકીએ છીએ અને જો પગમાં અંદરનો માર વાગી ગયો હોય તો તેનો લેપ લગાવીને પણ તે બીમારીને દૂર કરી શકીએ છીએ.

હળદરમાં એન્ટી બેકટેરિયલ ગુણ હોવાના કારણે તે કોઈપણ દુખાવાને આસાનીથી દૂર કરી શકે છે અને તેમાં ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ તથા આયર્ન જેવા તત્વો જોવા મળે છે. તેમાં એન્ટી ઈમ્પ્લેમેન્ટરી ગુણ હોવાના કારણે તે પાચન ક્રિયાથી લઈને ત્વચાની દરેક તકલીફને દૂર કરવાનું કાર્ય કરે છે. પરંતુ આ જ હળદરનો ઉપયોગ જો તમે નાભીમાં લગાવવા માટે કરશો તો તમને તેના ઘણા બધા લાભ જોવા મળશે.

કઈ રીતે અને ક્યારે નાભીમાં હળદર લગાવવી જોઈએ : તમે રાત્રે અથવા તો દિવસમાં બેથી ત્રણ કલાક સંપૂર્ણ આરામ કરવાના હોવ તેવા સમયે તમારે નાભીમાં હળદર લગાવી જોઈએ. કારણ કે બે થી ત્રણ કલાક સુધી નાભી દ્વારા આ જ હળદર તમારા શરીરને અવશોષિત કરશે અને તમને તેના ગુણ મળશે. નાભીમાં હળદર લગાવવાનો સૌથી સારો સમય રાતનો જ માનવામાં આવે છે.

નાભીમાં હળદર લગાવતી વખતે હળદરમાં તમે નારિયેળનું તેલ, સરસવનું તેલ મિક્સ કરીને લગાવી શકો છો. કારણ કે આમ કરવાથી હળદરના ગુણ વધુ કાયદાકારક થઈ જાય છે. અને તેની સાથે જ પેટની કોઈ પણ સમસ્યા માટે તે ખૂબ જ મદદરૂપ થાય છે. જો તમને વધુ પેટમાં દુખતું હોય તો તમે હળદર લગાવ્યા પછી પેટની સારી રીતે માલિશ કરી શકો છો. ચાલો જાણીએ નાભિમાં હળદર લગાવાના ફાયદા વિષે.

શરીરમાં રહેલા ઇન્ફેક્શનને દૂર કરે : આજકાલ ખરાબ વાતાવરણના કારણે દરેક વ્યક્તિને શરદી અને ખાંસીની તકલીફ થઈ જાય છે. ત્યારબાદ તેમને વાયરલ તાવ પણ આવી જાય છે અને તેઓ ઇન્ફેક્શનના ભોગ બની જાય છે. હળદરમાં એન્ટી બેક્ટેરિયલ તથા એન્ટી ઇન્ફલેમેન્ટરી ગુણ જોવા મળે છે, અને તે આ પ્રકારની દરેક બીમારી તથા ઇન્ફેક્શનને દૂર કરવાનું ખૂબ જ સારું કાર્ય કરે છે. શરીરમાં રહેલા ઇન્ફેક્શનને દૂર કરવા માટે નાભી ઉપર સરસવનું તેલ તથા હળદર મિક્સ કરીને નાભી ઉપર લગાવવાથી ઇન્ફેક્શનની બીમારી દૂર થાય છે અને શરદી તથા ખાંસીમાં પણ રાહત મળે છે.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે : હળદરમાં રોગો સામે લડવાની શક્તિ હોય છે કારણ કે હળદરમાં એન્ટી બેક્ટેરિયલ તથા એન્ટી ઇન્ફલેમેન્ટરી ગુણ જોવા મળે છે. તેથી આપણે રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવી હોય તો દરરોજ રાત્રે નાભીમાં હળદર લગાવીને સુઈ જવું જોઈએ. આમ કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ તો મજબૂત થશે જ પરંતુ તમારું વજન પણ નિયંત્રણમાં રહેશે.

પાચનતંત્ર માટે ખૂબ જ મદદરૂપ : આપણે કંઈ પણ ભોજન કરીએ છીએ તે આપણા શરીરમાં પચવું ખૂબ જ જરૂરી છે અને જો તે ભોજન પચતું નથી તો પાચનતંત્રની તકલીફ ઊભી થાય છે. પાચનતંત્રની તકલીફ ઉભી થવાના કારણે બીજી ઘણી બધી તકલીફ ઊભી થઈ જાય છે આમ હળદર ખૂબ જ સારો ઉપાય છે. હળદરમાં ફાઈબર ખૂબ જ સારી માત્રામાં જોવા મળે છે, અને ભોજન પચાવવા માટે ફાઇબરનો ખૂબ જ મહત્વનું છે. તેથી નાભીની ઉપર હળદર મૂકીને થોડો સમય આરામ કરવાથી પેટમાં દુખાવો તથા શરીરમાં જોવા મળતી ઘણી બધી તકલીફ દૂર થઈ જાય છે.

પિરિયડ્સ ના દુખાવામાં આરામ આપે : જ્યારે કોઈપણ મહિલા પિરિયડમાં થાય છે ત્યારે તેમને પેઢાના ભાગમાં ખૂબ જ ખેંચાણનો અનુભવ થાય છે, અને અત્યંત દુખાવો થતો હોય છે. નાભી આપણા પેટનો મુખ્ય ભાગ છે અને તે સમયે જો નાભી ઉપર હળદરનો ઉપયોગ કરવામાં આવે તો પિરિયડ્સ ના દુખાવામાં આરામ મળી શકે છે.

પેટમાં સોજાને અથવા કંઈક વાગ્યું હોય તો આરામ આપે : ઘણી વખત આપણને જમ્યા પછી ખૂબ જ પેટમાં દુખતું હોય છે અને તેના કારણે જ અપચો અને કબજિયાતની સમસ્યા પણ ઊભી થઈ જાય છે. તેવી પરિસ્થિતિમાં નારિયેળના તેલમાં હળદર મિક્સ કરીને તમે નાભી ઉપર લગાવી શકો છો. આમ કરવાથી પેટમાં દુખાવાની સમસ્યા ઓછી થઈ જાય છે અને ત્યારબાદ જો તમને કંઈક વાગી ગયું હોય અથવા તો ઘા પડી ગયો હોય તો તમે તેની ઉપર હળદરનો લેપ લગાવીને તેમાં આરામ મેળવી શકો છો.

આમ, નાભિમાં હળદર લગાવવાથી ખુબ જ ફાયદો થાય છે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી..

Read More »

ખુશખબરી: લોન્ચ થઇ દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, કિંમત છે એટલી કે તમે પણ આજે જ લેવા દોડશો, ફીચર્સ અને કિંમતની બધી જ માહિતી મેળવો

ખુશખબરી: લોન્ચ થઇ દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, કિંમત છે એટલી કે તમે પણ આજે જ લેવા દોડશો, ફીચર્સ અને કિંમતની બધી જ માહિતી મેળવો.

315 કિલોમીટરની એવરેજ: ટાટાની આ ગાડી કરી દેશે ચમત્કાર, કિંમત છે એટલી કે તમે પણ આજે જ લેવા દોડશો.

ટાટા મોટર્સ ઇલેક્ટ્રિક વાહન (EV) સેગમેન્ટમાં વધુ એક વિસ્ફોટ કરવા માટે તૈયાર છે. કંપની આજે તેની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર Tata Tiago Electric લોન્ચ કરીશે. દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની વધતી જતી માંગને જોતા કંપની તેની માર્કેટ હોલ્ડને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. એટલા માટે કંપની Tiago હેચબેકને ઈલેક્ટ્રિક વેરિઅન્ટમાં લોન્ચ કરી રહી છે. છે. Tiago EV દેશની અત્યાર સુધીની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે.

Tata Tiago ઇલેક્ટ્રિક કારની કિંમત બેટરી પેક, ચાર્જિંગ વિકલ્પ અને વેરિઅન્ટના આધારે બદલાય છે. તેની પ્રારંભિક કિંમત વિશે વાત કરીએ તો, તે 8.49 લાખ રૂપિયા છે, જે ટોપ વેરિઅન્ટ માટે 11.79 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે. તમને જણાવી દઈએ કે FAME-2 યોજના હેઠળ Tigor EV પર સબસિડી પણ મેળવી શકાય છે.

કંપની 10 ઓક્ટોબરથી Tiago EV બુક કરવા માટે બુકિંગ વિન્ડો ખોલી રહી છે, જ્યારે તેની ડિલિવરી આવતા વર્ષે જાન્યુઆરીથી શરૂ થશે. વધુમાં, કંપનીએ હાલના ટાટા ઇલેક્ટ્રિક કારના ગ્રાહકો માટે 10,000 યુનિટમાંથી 2,000 યુનિટનું બુકિંગ આરક્ષિત કર્યું છે. Tata Tiago EVમાં સામાન્ય અને ઝડપી ચાર્જિંગનો વિકલ્પ આપવામાં આવ્યો છે. 3.3 kW ના સામાન્ય ચાર્જર સાથે સંપૂર્ણ ચાર્જ થવામાં 5-6.5 કલાક લાગે છે. આ ઉપરાંત 7.2 kW AC ફાસ્ટ ચાર્જર સાથે 10% થી 100% સુધી ચાર્જ થવામાં 3.6 કલાકનો સમય લાગે છે. DC ફાસ્ટ ચાર્જર સાથે તે માત્ર 57 મિનિટમાં 10% થી 80% સુધી ચાર્જ થઈ જાય છે.

તેમાં 7.2 kW એસી હોમ ચાર્જરનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. આ ચાર્જર વડે તમે તમારા Tiago EV ને ઘરે બેઠા સરળતાથી ચાર્જ કરી શકો છો. આ સિવાય 15 amp પોર્ટેબલ ચાર્જિંગનો વિકલ્પ પણ છે. Tata Tiago EVની ડિઝાઈન તેના પેટ્રોલ મોડલ જેવી જ છે. તમે તેને પાંચ રંગોમાં ખરીદી શકશો – ટીલ બ્લુ, ડેટોના ગ્રે, પ્રિસ્ટીન વ્હાઇટ, મિડનાઇટ પ્લમ અને ટ્રોપિકલ મિસ્ટ.

Read More »

આ 4 દુશ્મન આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે

આ 4 દુશ્મન આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે..

આપણા શરીર માટે ખોરાક તરીકે ઘણી બધી જ વસ્તુઓ ઉપયોગી હોય છે. પરંતુ તેમાંથી બધી જ વસ્તુઓ શરીરમાં ખુબ જ ફાયદો કરે છે. પરંતુ અમુક ચીજો એવી હોય છે જે અમુક સમયે શરીરમાં મોટા પાયે નુકશાન કરી શકે છે. જેમ આપણા માટે બહાર શત્રુઓ હોય તેવી રીતે અંદર પણ શત્રુઓ હોય છે. આ શત્રુઓ સ્વાસ્થ્ય માટે પણ નુકશાન કારક હોય છે. આ દુશ્મનો એટલે આપણા ભોજન સાથે જોડાયેલ એવા અમુક ખોરાક કે જે શરીરમાં ખુબ જ નુકશાન કરે છે. આ પ્રકારના ખોરાક દિવસે હાનીકારક થતા જાય છે. આ ખોરાકમાં તો આપણે ખુબ જ સારા લાગે છે અને આપણે તેને હોંશે હોંશે માણીએ છીએ. પરંતુ તેની આડઅસર ખુબ જ વધારે હોય છે. જે આવી વસ્તુઓના વિશે અમે આ લેખમાં જણાવી રહ્યા છીએ.

આ વસ્તુઓમાં પહેલી ચી જ છે મીઠું. મીઠું કે જેને રાસાયણિક ભાષામાં સોડીયમ ક્લોરાઈડ તરીકે ઓળખવામાં આવે છે. મીઠું ધીમું તથા ખતરનાક શત્રુ તરીકે થાય છે. જે શરીરના સાંધાને ખોખલા કરી નાખે છે.

વધારે મીઠું ખાવાથી શરીરની નસમાં વિવિધ પ્રકારના અવરોધ થાય છે તેને સ્ત્રોતસ અવરોધ કહેવામાં આવે છે. જેના લીધે ચામડીના રોગો થાય છે. મીઠું ખાવાથી બ્લડપ્રેસર વધી શકે છે. મીઠું તો રસોઈને સ્વાદિષ્ટ બનાવે છે. માટે આ રસોઈમાં આ સફેદ મીઠાનું પ્રમાણ ઘટાડી સિંધવ મીઠું વાપરવું જોઈએ. આ એક કુદરતી રીતે બનતું મીઠું છે કે ખાવાથી ખુબ ફાયદો કરે છે.

સિંધવ મીઠું ભારતના હિમાચલપ્રદેશના મંડીના પહાડોમાંથી નીકળે છે અને આ મીઠું ઔષધ સમાન છે. માટે મીઠાની જગ્યાએ આ સિંધવ મીઠું કે જેને આપણે સિંધાલુણ તરીકે પણ ઓળખતા હોઈએ તે વાપરવું જોઈએ. સિંધવ મીઠાનું સેવન સાદા મીઠાની જગ્યાએ કરીએ તો બીમારી ઓછી આવે છે. મીઠાના કુલ પાંચ પ્રકારો છે જેમાં સિંધાલૂણ સર્વશ્રેષ્ઠ છે.

તે પાચનશક્તિ માટે પણ શ્રેષ્ઠ છે ફળોની સાથે સિંધાલૂણ ખાવાથી ફળના ગુણ વધી આય છે કોઇપણ રોગના કારણોમાં મીઠું ખાવાની મનાઈ કરવામાં આવી હોય તો તે સમયે સિંધાલૂણ ખાઈ શકાય છે. સિંધાલૂણ રુચિ વધારનારું, આંખો માટે હિતકારી, અગ્નિ દીપક, શીતળ, હ્રદય માટે શાંતિદાયક, શીળસનાશક થા ઉલટીને મટાડનાર છે.

બીજા નંબરે શરીરમાં નુકશાન કરતા હોય તો મેંદો, ટોસ્ટ, બિસ્કીટ, બ્રેડ આપણે સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક ગણીએ છીએ પરંતુ તે શરીરમાં નુકશાન કરે છે. લોકો દરરોજ હળવા નાસ્તા સ્વરૂપે આ બધી જ વસ્તુઓને ખાતા હોઈએ છીએ. પરંતુ આ હળવો નાસ્તો આપણા શરીર માટે દુશ્મન સમાન છે. આ બધી જ વસ્તુઓમાં મેંદો હોય છે. મેંદાના ઉત્પાદનમાં હાઈડ્રોજન પેરોક્સાઈડનો ઉપયોગ કરવામાં આવે છે. આ વસ્તુ મેંદાને ચીકણો અને મુલાયમ બનાવે છે.

કબજીયાત, એસીડીટી અલ્સર, વજન વધવું, આ બધા રોગોનીમાં મેંદો મુખ્ય છે. કારણ કે મેંદો ખાવાથી કબજીયાત થઇ શકે છે. આ એસીડીટી વધે તો તેમાંથી અલ્સર થાય છે. જેના લીધે શરીરમાં વધારો થાય છે અને શરીરમાં જાડાપણું આવી જાય છે.

માટે આ શરીરના દુશ્મન સમા બર્ગર, નુડલ્સ વગેરેમાં મેંદો હોય છે જેનાથી નુકશાન થાય છે. બાળકો પણ આ મેંદાનું સેવન કરે છે પરંતુ બાળકોના આંતરડા અને અંગો નાજુક હોવાથી પચવામાં ભારે પડે છે. મેંદો આમ તો ઘઉંમાંથી જ બને છે પરંતુ તેની બનવાની પ્રક્રિયા રાસાયણિક હોવાથી તેમાં રહેલા પોષકતત્વોનો નાશ કરી નાખે છે. પાચન શક્તિને પણ મંદ પાડે છે. મેંદો હોજરીના છિદ્રોમાં જવાથી આપણું પાચન બરાબર થતું નથી અને હોજરીના છિદ્રોને બંધ કરી દે છે. મેંદો કફ કરનાર પણ છે. મેંદો ફેફસાં માટે પણ નુકશાનકારક છે. મેંદો કફ કરતો હોવાથી કફ ફેફસામાં જમા થાય છે જેનાથી શ્વાસ સંબંધિત રોગો અને વાયરલ ઇન્ફેકશન લાગવાની શક્યતાઓ ખુબ જ વધારે રહેલી છે. મેંદો કબજિયાત કરતો હોવાથી બધા જ રોગોનું મૂળ પણ બને છે. માટે કબજિયાત અને આ બધા રોગોથી બચવું હોય તો, માટે કોઈપણ પ્રકારનો મેંદો ખાવાનો શોખ રાખ્યા વગર મેંદો ખાવાનું બંધ કરી દેવું જોઈએ.

ચા પણ શરીર માટે નુકશાન દાયક છે. ચામાં ખાંડ હોય છે જે આપણા શરીરમાં હાડકાઓને કમજોર કરે છે અને કબજિયાત, એસીડીટી, વજન વધવો, વા, સંધિવા, ગઠીયો વા વગેરે રોગોમાં ખાંડ પણ જવાબદાર છે. માટે ખાંડનું સેવન કરવું નહિ. ખાંડની શુદ્ધિકરણ પ્રક્રિયા પણ રાસાયણિક પ્રક્રિયા છે. એનાથી નુકશાન થાય છે. માટે ખાંડ નુકશાન કરતી હોવાથી ખાંડની જ્ગ્યારે મધ કે ગોળનું સેવન કરવું જોઈએ. આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ગ્લુકોઝ જરૂરી છે. ઘણા લોકો ગ્લુકોઝ માટે ખાંડનો આગ્રહ રાખતા હોય છે પરંતુ ખાંડમાં આયુર્વેદની દ્રષ્ટીએ ઉપયોગી હોય ગ્લુકોઝ હોતો નથી.

ખાંડ હાડકાઓને નબળા પાડે છે અને એસીડીટી કરે છે. આ એસીડીટી અલ્સર પણ કરી શકે છે. જો શરીરમાં નબળાઈ અનુભવાતી હોય અને ખાંડનું સેવન કરવામાં આવે તો અરુચિ, મંદાગ્નિ અનુભવાય છે. ભૂખ ઓછી થઇ જાય છે અને ડાયાબીટીસમાં પણ તકલીફ થાય છે.લ માટે વધારે પડતું ખાંડનું સેવન કરવું જોઈએ નહિ અને બની શકે તો ખાંડનું સેવન બંધ કરી દેવું જોઇએ, તેની જગ્યાએ ગોળનું સેવન કરવું જોઈએ.

આ સિવાય ચાના પાંદડા પણ શરીરમાં નુકશાન કરે છે. ચામાં કેફીન અને ટેનિન હોય છે.  મોટાભાગના લોકો તાજગી માટે ચા પીતા હોય છે. પરંતુ ચા તાજગીની જ્ગ્યાએ ચા રોગ પ્રતિકારક શક્તિને નબળી પાડે છે અને ભૂખને ઘટાડે છે. આ પીવાથી, કોફી પીવાથી એસીડીટી વધી જાય છે. માટે ચા કોફીની જગ્યાએ ફળનું જ્યુસ પીવું જોઈએ. લીંબુ પાણી પીવું જોઈએ અને નારીયેળ પાણી પીવું જોઈએ. જેના લીધે તાજગી અને એન્ટીઓક્સીડેન્ટ મળે છે. આમ કરવાથી આપણું શરીર હંમેશા સ્વસ્થ રહે છે.

આમ, આ ચાર વસ્તુઓ શરીરમાં ખુબ જ નુકશાન કરે છે. માટે આ ચારેય વસ્તુઓને ખોરાકમાં બંધ જ કરી દેવી જોઈએ જેનાથી આપણું આરોગ્ય જોખમાય છે. આ સિવાય આ ચાર ચીજોનું સેવન જો તમારા માટે મૂકી શકાય એમ ન હોય તો તેનું પ્રમાણ ધીરે ધીરે ઘટાડતા જવું જોઈએ. જેથી છૂટી શકે છે. અમે આશા રાખીએ કે તમારા સ્વાસ્થ્ય માટે આ માહિતી ખુબ જ ઉપયોગી થાય.

Read More »

વિધવા સહાય યોજના

 

વિધવા સહાય મેળવવા બાબત

હું કઈ રીતેવિધવા સહાય મેળવવા માટે મંજુરી મેળવી શકું?

નિકાલની સમય મર્યાદાકુલ ૬૦ દિવસ.

ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • અરજદારની અરજી (પરિશિષ્ટ–૧/૮૬ મુજબ )
  • સોગંદનામુ (પરિશિષ્ટ ર/૮૬ મુજબ )
  • આવક અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૩/૮૬ મુજબ )
  • વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૪/૮૬ મુજબ )
  • અરજદારના પતિનો મરણનો દાખલો
  • અરજદાર (વિધવા) નો જન્મનો દાખલો અથવા સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ આ બંનેમાંથી કોઈપણ દાખલો ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં સરકારી દવાખાના/સીવીલ હોસ્પિટલના તબિબિ અધિકારીશ્રીનો ઉંમર અંગેનો દાખલો.
  • અરજદારના શૈક્ષણિક લાયકાતના અંગેના પ્રમાણપત્રો.
  • મૈયતના વારસદારોનું પેઢીનામું.
  • ૧૮ થી ૪૦ વર્ષની વય જુથના અરજદારોએ એક વર્ષની અંદર કોઈપણ સરકાર માન્ય ટ્રેડની તાલીમમાં જોડાવવા અંગેનું તલાટીશ્રીની રૂબરૂનું બાંહેધરી પત્ર.
  • પુનઃ લગ્ન કરેલ નથી તે બદલનું પ્રમાણપત્ર. (દર વર્ષે જુલાઈ માસમાં તલાટીશ્રીની રૂબરૂમાં કરાવેલ.)
  • ર૧ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય પરંતુ શારીરિક રીતે અપંગ હોય અથવા માનસિક રીતે અસ્થિર હોય, આજીવન કારાવાસ ભોગવતો હોય તો અરજી સાથે યોગ્ય સત્તા ધરાવતા અધિકારીના દાખલા.
  • અરજદારે પોતાના શરીર પરના ઓળખનું નિશાન ફરજિયાત દર્શાવવાનું રહેશે .

Application Process

Application Process




Read More »

50 વર્ષની ઉંમર પછી કરો આ પાંચ કામ, એકેય બીમારી તમારું કઈ નહી બગાડી શકે

50 વર્ષની ઉંમર પછી કરો આ પાંચ કામ, એકેય બીમારી તમારું કઈ નહી બગાડી શકે.

આપણા જીવનમાં કુલ ચાર અવસ્થા હોય છે તેમાં સૌપ્રથમ બાલ્યાવસ્થા ત્યારબાદ કિશોરાવસ્થા, યુવાવસ્થા અને અંતમાં વૃદ્ધાવસ્થા દરેક વ્યક્તિ આ પ્રમાણે જીવન જીવતો હોય છે. તેમાં બાલ્યાવસ્થામાં નાનું બાળક ધીમે ધીમે મોટું થઈને કિશોર બને છે અને તે યુવાન બને છે. આમ તેઓ આ અવસ્થાઓમાં પોતાની જવાબદારી નિભાવતા નિભાવતા 50 વર્ષ સુધીના પહોંચી જતા હોય છે, અને તેઓ આ જવાબદારી નિભાવતા નિભાવતા પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું પણ ભૂલી જતા હોય છે.

દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત પૂરી કરવામાં પોતાના શરીરનું બિલકુલ ધ્યાન રાખતા નથી અને તેઓ સમય કરતા પહેલા જ ખૂબ જ વૃદ્ધ દેખાવા લાગે છે, અને તેમને અનેક પ્રકારની બીમારીઓ પણ તેમના શરીરમાં પ્રવેશી જાય છે. હાવર્ડ મેડિકલ સ્કૂલ અને હાવર્ડ ટી એચ ચૈન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું અને તેઓને જાણવા મળ્યું હતું કે વ્યક્તિ 50 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે તેઓ અમુક સ્વસ્થ આદતોને અપનાવે છે અને ત્યારબાદ તેમને ઘણી બધી બીમારીઓ ઓછી થઈ જાય છે.

Download healthy fine weight loss couch

નિષ્ણાતોએ અમુક સંશોધન કર્યા બાદ પાંચ એવી આદતો વિશે જણાવ્યું છે કે તેને અપનાવવાથી આપણે આપણું આયુષ્ય પાંચ થી દસ વર્ષ સુધી વધારી શકીએ છીએ અને તે આપણા શરીરને સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે. તો ચાલો આપણે જાણીશું કે તે સ્વસ્થ આદતો કઈ કઈ છે.

તમારા વજનને કંટ્રોલમાં રાખો : આ વાત ખૂબ જ સાચી છે કે જો તમારું વજન વધુ પડતું હશે તો તમને ઘણી બધી બીમારીઓ ઘેરી લેશે. જેમ કે ડાયાબિટીસ, શ્વાસ લેવામાં તકલીફ, ચાલવામાં તકલીફ, હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર તથા કેન્સર જેવી બીમારી પણ તમને ઘેરી શકે છે. તેથી તમારે પોતાનું વજન ખૂબ જ નિયંત્રણમાં રાખવું જોઈએ, જેથી આ બધી સમસ્યાનો સામનો ન કરવો પડે.

દરરોજ કસરતને પોતાનો હિસ્સો બનાવો : આપણે દરેક વ્યક્તિ જાણતા જ હોઈએ છીએ કે કસરત કરવાથી આપણું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે અને તેનાથી આપણું વજન પણ ઓછું થાય છે, પરંતુ કામની વ્યસ્તતાને કારણે આપણે તે કરી શકતા નથી. પરંતુ જો તમારે 50 વર્ષની ઉંમર પછી પણ સ્વસ્થ રહેવું છે તો તમારે દરરોજ ચાલવા જવું જોઈએ તથા યોગ અને સાયકલ પણ તમે ચલાવી શકો છો.

દારૂ તથા ધુમ્રપાનનું સેવન કરવું નહીં : આ વસ્તુ શરીરને ખુબ જ નુકશાન કરી શકે છે. દારૂ તથા ધુમ્રપાનનું સેવન કરવાથી શરીરને ખૂબ જ નુકસાન થાય છે અને ફેફસામાં ઇન્ફેક્શનની બીમારી પણ લાગી જાય છે. દરેક વ્યક્તિ જાણતા હોય છે કે દારૂ કે ધૂમ્રપાનનું સેવન કરવાથી શરીર ખરાબ થાય છે, પરંતુ તેઓને લત લાગેલી હોવાના કારણે દૂર થઈ શકતા નથી, અને તેના જ કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ જાય છે. તથા સ્વાસ્થ્યને પણ ખૂબ જ નુકસાન પહોંચે છે. તેથી જ તમારે 50 વર્ષની ઉંમર પછી દારૂ કે ધુમ્રપાનનું સેવન છોડી દેવું જોઈએ.

પોતાના ખોરાક ઉપર ખાસ ધ્યાન રાખવું : આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે આપણે જે કોઈપણ ખોરાક ખાઈએ છીએ તેની અસર આપણા સ્વાસ્થ્ય ઉપર તથા શરીર ઉપર પડતી જોવા મળે છે આમ 50 વર્ષની ઉંમર પછી આપણા શરીરને યોગ્ય ન આવે તેવા ખોરાકનું સેવન કરવું જોઈએ નહીં. આ ઉંમરે તીખા તળેલા તથા વધુ પડતા મીઠાવાળા ખોરાકનું સેવન કરવું જોઈએ નહીં, તથા ધુમ્રપાન પણ છોડી દેવું જોઈએ. આમ 50 વર્ષની ઉંમર પછી શરીરમાં પોષક તત્વોની ઉણપ આવી જાય છે તેથી તમારે તમારા ભોજન ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી તમને બીમારી ઘેરી ન શકે.

નિયમિત શરીરનું ચેકઅપ કરાવવું જોઈએ : અહીં અમે તમને ઘણી બધી આદતો વિશે જણાવ્યું તેને તમારે તમારી દિનચર્યામાં જરૂરથી સામેલ કરવી જોઈએ તદઉપરાંત તમારે અમુક અમુક સમયે તમારા શરીરનું ચેકઅપ પણ કરાવવું જોઈએ. આમ શરીરનું ચેકઅપ કરાવવાથી તમને માહિતી મળશે કે તમારા શરીરમાં કોઈ બીમારી પ્રવેશી છે કે નથી અથવા તો તમને કોઈ તકલીફ ઊભી થઈ છે કે નહીં. આમ તમે આ દરેક આદતોને અપનાવીને તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રાખી શકો છો.

આમ, 50 વર્ષની ઉમર પછી આ 5 કામ કરવાથી શરીરને ઘણી બધી બીમારીઓથી દુર રાખી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમને બીમારીથી દુર રાખે. આ ઉપયોગી અને સાચવવા જેવી માહિતીને જરૂર શેર કરજો.

Read More »

Wednesday, September 28, 2022

Free Plot Plan Gujarat 2022 | Read complete information (ગુજરાત મફત પ્લોટ યોજના 2022)

Free Plot Plan Gujarat 2022 | Read complete information (ગુજરાત મફત પ્લોટ યોજના 2022)

Free Plot Scheme Gujarat 2022: The free plot scheme of the state government has been started since 1972 for the landless farm laborers and rural artisans living below the poverty line in the rural areas of Gujarat.

This scheme is covered under Panchayat Department of Gujarat Government.

So you can get complete information about this free plot plan Gujarat 2022 from here.

Free Plot Scheme Gujarat 2022 :

Following are the highlights of Free Plot Scheme Gujarat 2022.

Article Title –Free Plot Scheme 2022

(Gujarat)

Name of Scheme Free Plot Plan Gujarat 2022

Section Panchayat Division Gujarat

Who will benefit? Poor people in rural areas

State – Gujarat

Date of issue of Circular 30-07-2022

Application Type –Offline mode

Satawar Website –http://panchayat.gujarat.gov.in

Free Plot Scheme Gujarat 2022: 

The scheme of providing free residential plots to houseless families for building construction was being implemented sporadically in Gujarat.

The scheme was revised five years ago on 1st 2017 on Gujarat Foundation Day. The Gram Sabha was asked to spread wide publicity on the reform resolution published by the Panchayat and Village Development Department to provide free plots of household plots of maximum 100 square meters but not less than 50 square meters to homeless families living in villages.

The scheme constituted committees to dispose of applications for free homestead plots and avoid delays. Out of which the Land Committee was asked to dispose of the allotment applications at the beginning of every month.

The detail commissioner has also sent the application form, its template, Talati certificate and the applicant's letter of undertaking along with the order issued to the DDO last week.

So that applications for free plot allotment from homeless families in rural areas can be quickly collected and disposed of.

Free Plot Scheme Gujarat 2022: 

This scheme is implemented to build a house for the houseless BPL laborers and artisans living in rural areas.

So far lakhs of beneficiaries have benefited from this scheme. The state government is trying to ensure that all the poor people get the maximum benefits of this scheme by making a new resolution on 01-05-2017, there are many amendments in the rules of Gujarat free plot scheme.

Free Plot Scheme Gujarat 2022 :

The scheme was started in 1972 by the Panchayat Department of the State Government. The main objective of this scheme is to help the people who are not in good economic condition in the villages to get their own house.

A new resolution was issued on 01-05-2017 by making some amendments by the Panchayat Department to ensure that more and more poor people benefit from Free Plot Gujarat Scheme.

Document List for Free Plot Scheme Gujarat 2022 :

The following documents/evidence are required to avail this scheme.

Application Form

Copy of Ration Card

Copy of Election Card / Copy of Aadhaar Card

Name Details of SECC

Example of agricultural land (details of non-land)

Example showing details of plot / building

Application Process for Free Plot Scheme Gujarat 2022 :

Beneficiary has to apply offline to avail this scheme. To apply, obtain the form from the Panchayat, fill in all the required information correctly and attach the necessary documents with the signature and signature of Mr. Talati.

Free Plot Plan Gujarat 2022 Important Links :

Read Resolution dated 01-05-2017 –

Click here

Weekly Circular – Click here

Form – Click here

Government Mahiti

Homepage – Click here

Read More »

આટલા લોકોને ડિસેમ્બર 2022 સુધી મળતું રહેશે મફત રેશન , જાણો કોનો સમાવેશ થયો છે

આટલા લોકોને ડિસેમ્બર 2022 સુધી મળતું રહેશે મફત રેશન , જાણો કોનો સમાવેશ થયો છે.

મિત્રો આજે આપણે એ માહિતી મેળવી લઈશું જે ગરીબ લોકોને ખુબજ ફાયદો અને લાભ થશે કેબીનેટમાં એક મહત્વનો નિર્ણય લેવાયો છે કે 80 કરોડ ગરીબ પરિવારોને મફત અનાજ આપવાનો મોદી સરકારે ગરીબ કલ્યાણ યોજના લંબાવી છે.

આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં કેન્દ્રીય કેબીનેટની એક બેઠકનું આયોજન કરવમાં આવ્યું હતું અને તેમાં ખાસ કરીને ગરીબ પરિવારોને લાભ થાય તેવો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ યોજનામાં આગામી હજી ૩ મહિના એટલે કે છેક ડીસેમ્બર મહિના સુધી રેશન મફતમાં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પી એમ મોદી સાહેબે ગરીબોનું પેટ ભરતી સૌથી મોટી યોજનાને વધુ ૩ મહિના સુધી લંબાવી છે તેમણે મોદી કેબીનેટ P M ગરીબ કલ્યાણ યોજનાની મુદત 30 સપ્ટેમ્બરના રોજ પૂરી થઇ હતી જે હવે ૩ મહિના લંબાવીને છેક ડીસેમ્બર મહિના સુધી રેશન સાવ મફતમાં મળશે. આ ૩ મહિના મુદત લંબાવવાના કારણે આપણી સરકારી તિજોરી ઉપર 44700 કરોડનો બોજ પડશે.

80 કરોડ ગરીબ પરિવારોને મળશે સાવ મફત અનાજ : કેન્દ્રીય કેબીનેટમાં લેવાયેલા નિર્ણયમાં આગામી ૩ મહિના સુધી 80 કરોડ ગરીબ લોકોને મફત અનાજ આપવાનો મોદી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે જે આગામી ડીસેમ્બર 2022 સુધી મફતમાં અનાજ મળશે.

માર્ચમાં આ યોજનાને 6 મહિના સુધી લંબાવાઈ હતી : મિત્રો ગત માર્ચ 2022 માં આ મફતમાં અનાજના વિતરણની યોજનાને 6 મહિના સુધી લંબાવી હતી જેની મુદત 30 સપ્ટેમ્બરના રોજ પૂરી થઇ રહી હતી જે આગામી હવે ૩ મહિના એટલે કે છેક ડીસેમ્બર 2022 સુધી લંબાવી દેવામાં આવી છે, કેન્દ્ર સરકારના એક રીપોર્ટ મુજબ અત્યાર સુધીમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે અનાજના સ્ટોકની કોઈપણ પ્રકારની કમી નથી તેમના જણાવ્યા અનુસાર 1 ઓગસ્ટ સુધીમાં સરકાર પાસે સેન્ટ્રલ પુલમાં 28 મિલિયન ટન ચોખા  અને 26.7 મિલિયન ટન જેટલા ઘઉં હતા.

આ મફત અનાજની યોજના કોરોનાની મહામારીમાં શરુ કરવામાં આવી હતી : મિત્રો તમને ખબર હશે કે જયારે કોરોનાની મહામારી ચાલી રહી હતી તે સમયે મફતમાં ગરીબ લોકોને અનાજ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, તથા યોજનાને ચલાવવા માટે સરકારને દર વર્ષે 18 અબજ ડોલર ખર્ચવા પડે છે તથા આ યોજના હેઠળ લગભગ 80 કરોડ લોકોને સાવ મફતમાં અનાજ આપવામાં આવે છે. સૌથી પહેલા ખાદ્ય મંત્રાલયે કેન્દ સરકારને એક લેખિતમાં પત્ર લખ્યો હતો જેમાં આ યોજનાને આગામી ૩ મહિના સુધી વધારવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આમ, અમે તમને આ આર્ટીકલ દ્વારા આગામી ૩ મહિના સુધી મફતમાં અનાજનું વિતરણ કરશે જેનાથી 80 કરોડ ગરીબ પરિવારને ફાયદો થશે તેના વિશે જરૂરી એવી માહિતી આપી.

Read More »

તમારા ઘરે આવતા દૂધમાં કેટલી ભેળસેળ છે જાણો માત્ર 1 મિનીટમાં

તમારા ઘરે આવતા દૂધમાં કેટલી ભેળસેળ છે જાણો માત્ર 1 મિનીટમાં..

દુધને આરોગ્ય માટે શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. મોટા ભાગના રોગો દૂધના નિયમિત સેવનથી ઠીક થાય છે. માટે દુધનું સેવન શરીર માટે ઉત્તમ અને પૌષ્ટિક છે. પરંતુ આજે દુધમાં થતી રોજબરોજની આવી ભેળસેળને લીધે દુધથી શરીરને ફાયદો થવાની જગ્યાએ નુકશાન થાય છે. આપણે પેકિંગમાં મળતું દૂધ સુરક્ષિત હોવાનું માનીને લાવીએ છીએ પરંતુ આજે એમાં પણ મોટા પ્રમાણમાં ભેળસેળ થવા લાગી છે.

જો તમારે દુધમાં સ્ટાર્ચ ભેળવવામાં આવી છે તે જાણવું હોય તો દુધની અંદર 2 ચમચી મીઠું 5 મિલીલીટર દૂધમાં નાખવું. આ રીતે નાખવાથી દૂશમાં વધારે પ્રમાણમાં સ્ટાર્ચ અને હાર્બોહાઈડ્રેટ હશે તો દુધનો રંગ નીલો થઈ જશે.

ઘણી વખત દુધમાં ભેળસેળ કરવા માટે તેમાં ધોવાનો સોડા પણ નાખતા હોય છે. આ રીતે દુધમાં ધોવાનો સોડા નાખવામાં આવ્યો છે કે નહિ તે જાણવા  માટે દુધને એક કાચની શીશીમાં ભરવું. આ રીતે દુધને કાચની શીશીમાં ભર્યા બાદ જોર જોરથી હલાવવું. આમ કરવાથી વધારે પ્રમાણમાં દુધમાં ફીણ વળે તો સમજવું કે દુધમાં ધોવાનો સોડા ભેળવવામાં આવ્યો છે. આ ફીણ પણ ઘણા સમય સુધી રહે છે. ઘણી વખત આવું ધોવાના સોડા વાળું કે ડીટર્જ્ન્ટ વાળું દૂધ ખાવામાં પણ કડવું લાગતું હોય છે.

દુધને લાંબા સમય સુધી બગડે નહી તેમ રાખવા માટે ઘણા પેકીગ વાળા ફોર્મેલીન નાખે. આ એવું રસાયણ છે કે જે લાંબા સમય સુધી મૃત શરીરને જાણવી રાખવા માટે વાપરવામાં આવતું હોય છે. જે ખાવામાં નુકશાન કારક છે. આ રીતે ફોર્મેલીન વાળા દુધને ચેક કરવા માટે 10 મિલી દુધમાં સાવધાની પૂર્વક 2 થી 3 ટીપા સલ્ફ્યુરિક એસીડ નાખો. થોડા સમય સુધી જોવાથી તેનો રંગ નીલો બની જાય તોતેમાં ફોર્મેલીન ની મિલાવટ હોય છે.

ઘણી વખત દુધમાં સાબુના રસાયણો પણ ભેળવવામાં આવે છે. જે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખતરનાક હોય શકે છે. આ રીતે સાબુ ભેળવવામાં આવ્યો હોય તો તે ચેક કરવા માટે દુધને હાથમાં લઈને રગડવું. જેનાથી તરત ખબર પડી જાશે દુધમાં સાબુ ની ભેળસેળ છે કે નહી. દુધને ઉકાળતા સમયે જો તેનો રંગ બદલીને પીળો થઇ જાય તો સમજી શકાય કે દુધમાં મિલાવટ છે કે નહિ.

ઘણી વખત સાબુ વાળા દુધને સુંઘવાથી પણ સાબુ જેવી વાસ આવતી હોય છે. જો કે અસલી દુધમાં આવી વધારાની કોઈ વાસ આવતી હોતી નથી. માટે દુધમાં સાબુનો પાવડર કે બીજી કોઈ વસ્તુ ભેળવવામાં આવી હોય તે જાણવા દુધને અવશ્ય સુંઘી લેવું.

ઘણી વખત દુધના વનસ્પતિનું દૂધ કે ડાલડા ઉમેરવામાં આવે છે. આ ચેક કરવા માટે દુધમાં 2 ચમચી હાઈડ્રોક્લોરિક એસીડ, 1 ચમચી ખાંડ અને 1 ચમચી દૂધ લઈને તેને સરખી રીતે ભેળવી દો જો તમે એવું કરશો ત્યારે દુધનો રંગ બદલીને લાલ થઈ જશે. આ રીતે જો દુધનો રંગ લાલ જોવા મળે તો તેમાં અચૂક કોઈ વનસ્પતિનો રસ કે કોઈ વસ્તુની ભેળસેળ કરવામાં આવીં હોય શકે.

અસલી દૂધ લાંબા સમય સુધી રાખવાથી બગડી જાય છે પરંતુ રંગ બદલતું નથી. જયારે ભેળસેળ વાળું દૂધ જલ્દી બગડતું નથી. જયારે ભેળસેળ વાળું દૂધ લાંબા રાખવાથી તેનો રંગ પીળો થઇ જાય છે. જે ભેળસેળ હોવાની નિશાની છે. નકલી દૂધ ઉકાળતા સમયે પીળો રંગ ધારણ કરે છે.

થોડા દૂધમાંથી વધારે પૈસા કમાઈ લેવાના ભોગે ઘણા ધંધાદારીઓ દુધમાં પાણી નાખતા હોય છે. પાણીનું પ્રમાણ દુધમાં વધે તો દુધની ગુણવત્તા ઘટે છે તેમજ દુધ પાતળું પણ પડીં જાય છે. આ પાણીની ભેળસેળ ચેક કરવા માટે લાકડા પર કે પથ્થરની સપાટી પર કે કાળી જગ્યા પર દુધના એક થી બે ટીપા ટપકાવીને ચેક કરો, જો દૂધ વહેતું અને નીચેની તરફ પડી જાય અને સફેદ ધાર જેવું નિશાન બની જાય તો જાણી લેવું કે દૂધ શુદ્ધ છે.

ઘણી વખત અસલી દુધની જગ્યાએ ઘણા લોકો યુરીયાથી પણ દૂધ બનાવતા હોય છે, અથવા તો દુધમાં યુરીયા ભેળવીને ફેટ વધારતા હોય છે. દુધમાં યુરીયા નાખવાથી તેમાં રહેલા નાઈટ્રોજનના પરિણામે દૂધ ઠંડું પડે છે અને જાડું થાય છે. જેના લીધે તેના ફેટ વધે છે. આવી રીતે લોકો આ યુરીયા નાખીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. જો દુધનો રંગ પીળો હશે તો તે દુધમાં યુરિયા ભેળવેલું હોય છે.

દુધમાં યુરીયાની ભેળસેળ જાણવા માટે એક વાસણમાં થોડું દૂધ લો. તેમાં એક ચમચી તુવેરનો પાવડર અને સોયાબીન ભેળવો. આ મિશ્રણને સારી રીતે ભેળવો અને પાંચ મિનીટ સુધી આવી જ રીતે રહેવા દો. આ પછી તેમાં લાલ લીટમસ પેપર ડુબાડો. જો કાગળનો રંગ લીલો હોય તો તેમાં યુરિયાની ભેળસેળ કરવામાં આવી હોય છે.

દુધને હળદર દ્વારા પણ ચેક કરી શકાય છે. આ માટે થોડા ટીપા કટોરીમાં લઈને હળદર ભેળવી દો. જો અસલી દૂધ હોય તો હળદર તરત ઘટ્ટ થઇ જાય છે જયારે મિલાવટ વાળા દૂધમાં આ હળદર જલ્દી ઘટ્ટ થતી નથી. આ રીતે જો હળદર ઘટ્ટ ન થાય તો તે દુધમાં કોઈ વસ્તુની ભેળસેળ કરવામાં આવેલ હોય છે.

મીણબત્તીની મદદથી દુધની ભેળસેળ કે નકલી દુધને જાણી શકાય છે. આ રીતે ચેક કરવા માટે એક કાચના ગ્લાસમાં દૂધ ભરી લેવું અને પછી મીણબત્તી સળગાવવી. આ સળગાવેલી મીણબત્તીની જ્યોતની ઉપર એક ફૂટની ઊંચાઈ પર આ ગ્લાસને રાખવો. જો આ સમયે મીણબતીની જ્યોત લાંબી દેખાય તો તે દૂધ શુદ્ધ હોય છે. આ સમયે જ્યોત ફેલાયેલી દેખાય તો દૂધ નકલી હોય છે.

દુધને સામાન્ય થ વધારે સમય સુધી ગરમ કરવાથી તેની ભેળસેળ જોવા મળે છે. જો દુધને વધારે સમય સુધી ગરમ કરવામાં આવે તો તેના ઉપર મલાઈ જામે છે. આ મલાઈનો રંગ જો પીળો હોય તો તેમાં યુરિયા કે બીજું અન્ય કોઈ કેમિકલ ભેળવવામાં આવ્યું હોય છે.

આમ, આ ઉપરોક્ત બધા જ પ્રયોગો તમારે ત્યાં આવતું દૂધ અસલી છે કે નકલી તે જાણવા માટે ઉપયોગી થાય છે. જો કેમિકલ કે ભેળસેળ વાળું દૂધ ખાવામાં કે વાપરવામાં આવે તો દુધથી મળતા સ્વાસ્થ્ય લાભોની જગ્યાએ ગંભીર બીમારીઓ આવી શકે છે. માટે આપણે વાપરીએ તે દૂધ અસલી હોવું જરૂરી છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે નકલી દુધથી બચી શકો.

Read More »

રસોડામાં રહેલી આ એક વસ્તુ ખાવાનું ચાલુ કરી દો હાડકાં બનશે લોખંડ જેવા મજબુત

રસોડામાં રહેલી આ એક વસ્તુ ખાવાનું ચાલુ કરી દો હાડકાં બનશે લોખંડ જેવા મજબુત.

મિત્રો આજે અમે તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યા છીએ કે જો તમે તમારા હાડકા એકદમ મજબુત અને પથ્થર જેવા કડક બનાવવા માંગતા હોવ તો તમારા રસોડામાં રહેલી આ એક ચીજનું તમે સેવન કરી લેશો તો તમને ખુબજ ફાયદો થશે તથા તમારા હાડકામાં ક્યારેય ફેકચર કે હાડકાની કોઇપણ પ્રકારની ભાંગતૂટ થશે નહિ.

તમે જાણો જ છો કે સૌથી વધુ જો હાડકાનો પ્રોબ્લેમ પાછલી ઉંમરમાં થતો હોય છે જેમ કે હાડકા નબળા પડી જવા, હાડકામાં વારંવાર ફેકચર થવા, હાડકામાં કેલ્શિયમનું પ્રમાણ ઘટી જવું વગેરે જેવી સમસ્યા થવા લાગે છે. જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ આપણા હાડકા નબળા પડતા જાય છે. તો આ રીતે હાડકાની સમસ્યા ન થાય તેના માટે એક સરસ મજાનો ઘરેલું નુસકો બતાવવો છે.

પહેલા જમાનામાં આપણા વડવા લોકો  70 થી 85 વર્ષની ઉંમર થતી છતાં પણ તેમના હાડકાને કશું થતું ન હોતું તથા તે કોઈ ઝાડ ઉપરથી નીચે પડે છતાં પણ તેમને કશું ન થતું પરંતુ અત્યારની વાત કરીએ તો તમે ફક્ત ચાલતા ચાલતા પડી ગયા હોવ તો પણ ફેકચર થઇ જતું હોય છે આની પાછળનું મુખ્ય કારણ હોય તો તે છે અત્યારના ખોરાક, અને બહારની ખાણી પીણી વગેરે જવાબદાર છે.

હાડકાને મજબુત કરવા માટેનું એક માત્ર ઔષધી : આપણા રસોડામાં જ એક ઔષધી રહેલી છે અને તે ઔષધીનું નામ છે તલ તમે અડધી મુઠીથી લઈને એક મુઠી ભરીને તલ દરરોજ ખાવાનું શરુ કરી દ્યો તમે તલને એકલા ચાવી ચાવીને પણ ખાઈ શકો છો તથા ગરમ કરેલા દૂધમાં તલ નાખીને ખાઈ શકો છો.

મિત્રો તમે કદાસ જાણતા નહિ હો કે તલ એ હાડકાને મજબુત કરવાનું કામ કરે છે આપણા પૂર્વજો અથવા તો આપણા ગઢિયા તલનું તેલ ખાવાનું પસંદ કરતા હતા એટલા માટે એમના હાડકા પથ્થર જેવા મજબુત હતા. તેમને ક્યારેય પણ હાડકાનો દુખાવો, ઢીચણની ઢાંકણી ઘસાઈ જવી, સંધિવા, આમવાત્ત કે હાડકામાં ક્રેક આવી જવી વગેરે જેવી કોઇપણ પ્રકારની સમસ્યા તેમને થતી નથી ભાગ્યેજ કોઈને પ્લાસ્ટરનો પાટો મારવો પડ્યો હોય તેવું બન્યું હોય છે તો તેનું મુખ્ય એ કારણ હતું કે તે લોકો કાયમ માટે તલનું તેલ વાપરતા હતા.

મિત્રો ખાસ યાદ રાખજો કે ઘરના દરેક સભ્યો દરરોજ એક મુઠી ભરીને તલ ખાવાનું શરુ કરી દેશે તો તમને તત્કાલીફ ફેર નહિ પડે પણ તેની અસર 6 મહીને અથવા તો 1 વર્ષે તેની જોવા મળશે. તમારા હાડકા પથ્થર જેવા મજબુત થઇ જશે. તમે તલ કાયમી ખાશો તો તમારી પાછલી જિંદગીમાં તમને હાડકાને લગતી કોઇપણ પ્રકારની સમસ્યા નહિ થાય હાડકા થશે ખુબજ મજબુત.

આમ, અમે તમને આ લેખના માધ્યમથી હાડકાને પથ્થર જેવા મજબુત કરવા માટે કેવો ઉપાય કરવો જોઈએ તેના વિશે જરૂરી એવી માહિતી આપી.

Read More »

Tuesday, September 27, 2022

આ પાનનો લેપ લગાવાથી દુર થશે માથાનો દુખાવો અને આંખોની સમસ્યા

આ પાનનો લેપ લગાવાથી દુર થશે માથાનો દુખાવો અને આંખોની સમસ્યા...

બીલીપત્ર આપણે શંકર ભગવાનને અર્પણ કરીએ છે. સાથે તેના પર લાગતા બીલીના ફળનું જ્યુસનું સેવન કરીએ છીએ, બીલના ઉપયોગથી સ્વાસ્થ્યને લગતી ઘણી બધી સમસ્યાઓ દૂર થઇ શકે છે. પરંતુ આજે અમે વાત કરી રહ્યા છીએ બીલીના પાન અને તેના જડની. બીલીના પાન અને તેની જડથી બનેલો લેપ સ્વાસ્થ્યની ઘણી બધી સમસ્યાને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.

તમને જણાવી દઈએ કે બિલીની અંદર પ્રોટીન, મિનરલ, ફાઇબર, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, વિટામિન-C જેવા તત્વો જોવા મળે છે જે ઘણી બધી સમસ્યાઓને દૂર કરી શકે છે. તમે તેનો ઉપયોગ જ્યુસના રૂપમાં અથવા શરબતના સ્વરૂપમાં કરી શકો છો. પરંતુ અમે વાત કરી રહ્યા છે બીલના લેપની. બિલીના લેપથી સ્વાસ્થ્યની ઘણી બધી સમસ્યા દૂર કરી શકાય છે. આજે અમે આ લેખ પણ જણાવીશું કે કઈ સમસ્યાઓને દૂર કરી શકો છો અને તેનો ઉપયોગ કરવાથી કયા કયા ફાયદા થાય છે, તથા તેની ઉપયોગ કરવાની રીત વિશે પણ જાણીશું

માથાના દુખાવાની સમસ્યા દૂર કરે : જ્યારે પણ આપણને માથાનો દુખાવો થાય ત્યારે આપણને કઈ જ ગમતું નથી. માથાના દુખાવાની સમસ્યાને દૂર કરવા માટે બીલી તમને ખૂબ જ કામ આવી શકે છે. તેની માટે તમારે બિલીની સુકાઈ ગયેલી જડને યોગ્ય રીતે ધુવો, ત્યારબાદ પાણીની સાથે તેની એક જાડી પેસ્ટ બનાવો, હવે આ પેસ્ટને માથા ઉપર લગાવો. જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે તેને પાણીથી ધુઓ, આમ કરવાથી માથાનો દુખાવો દૂર થઇ જશે, તે સિવાય કોટનના કપડામાં બીલીના પાનનો રસને નાખીને તેને માથા ઉપર મૂકવામાં આવે તો માથાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે.

આંખોની સમસ્યા દૂર કરે : આંખોને લગતી કોઈપણ સમસ્યાને દૂર કરવા માટે બિલી તમારા ખૂબ જ કામ આવી શકે છે. તેની માટે બીલીના પાન ઉપર ઘી લગાવો અને તેને આંખો ઉપર મૂકો. આમ કરવાથી આંખોને ઠંડક મળે છે. તમે તમારી આંખોને એક પટ્ટીથી બાંધી પણ શકો છો, જેનાથી પાન તમારી આંખોથી ખસી ન જાય. તે સિવાય જો તમે બીલના પાનનો રસ આંખોમાં નાખશો અથવા લેપ લગાવશો તો પણ આંખોની સમસ્યા દૂર થઈ શકે છે. પરંતુ આ લેપ નો ઉપયોગ ડોક્ટરની સલાહ લઈને જ કરવો જોઈએ

સોજાને દૂર કરે : સોજાની સમસ્યાને દૂર કરવા માટે બીલીના પાન આપણને ખૂબ જ કામ લાગી શકે છે. બીલીના પાનનો રસ ગરમ કરો અને તે ગરમ થયેલા લેપને પ્રભાવિત સ્થાન ઉપર લગાવો. આમ કરવાથી સોજાની સમસ્યા દૂર થઈ જશે અને સોજાના કારણે થતા દુખાવામાં પણ રાહત મળશે.

ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય : આજના સમયમાં લોકો ડેન્ડ્રફની સમસ્યાથી ખૂબ જ પરેશાન થાય છે, ત્યારે તમને જણાવી દઈએ કે બિલી તમારી સમસ્યાને દૂર કરી શકે છે. બિલીની અંદર ઝીંક જોવા મળે છે જે વાળમાં થતાં ડેન્ડ્રફની સમસ્યામાંથી છુટકારો અપાવે છે. તેની માટે તમારે બીલની અંદરના ગર્ભમાં લીંબુ અથવા મધ ઉમેરીને પ્રભાવી સ્થાન ઉપર લગાવો, અને જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે તમારા વાળને શેમ્પૂથી ધુઓ આમ કરવાથી ડેન્ડ્રફની સમસ્યામાંથી રાહત મળશે.

પાંડુરોગની સમસ્યા દૂર કરે : જ્યારે પણ તમને ત્વચા સંબંધી કોઈપણ સમસ્યા થાય ત્યારે તેને પાંડુ રોગ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ સમસ્યામાં વ્યક્તિની ત્વચાનો રંગ ઉડવા લાગે છે. ત્યારે તમે બીલીનો જ્યુસ પ્રભાવિત સ્થાન ઉપર લગાવો. આમ કરવાથી પાંડુરોગની સમસ્યામાં રાહત મળી શકે છે અને તે ત્વચાની ઘણી બધી સમસ્યાને દૂર કરવા માટે પણ ઉપયોગી છે.

નોંધ : ઉપર જણાવેલા ઉપાયોથી જાણકારી મળે છે કે બીલીના ઉપયોગથી સ્વાસ્થ્યની ઘણી બધી સમસ્યાઓને દૂર કરી શકાય છે. પરંતુ તેનો લેપ લગાવતી વખતે જો ત્વચા ઉપર કોઈપણ પ્રકારની એલર્જીનો અનુભવ થાય તો એક વખત ડોક્ટરની સલાહ જરૂર લેવી.

આમ, બીલીપત્રના લેપનો ઘરેલું ઉપયોગ કરીને તમે ઘણી બધી બીમારીઓને દુર કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમને પસંદ આવી. આ ઉપયોગી અને સાચવવા જેવી માહિતીને જરૂરથી શેર કરજો.

Read More »

વજન વધવા ન દેવું હોય તો ભૂલથી પણ આ 8 વસ્તુઓ ન ખાતા

વજન વધવા ન દેવું હોય તો ભૂલથી પણ આ 8 વસ્તુઓ ન ખાતા.

જો શરીરમાં ઘણા સમયથી મોટા ભાગના લોકોને જોવા મળતી સમસ્યા એટલે જાડા પણું અને મેદસ્વીતા. મેદસ્વીતા એટલે ઘણા લોકોને જોવા મળતી અને વજન વધવાની સમસ્યા. આ સમસ્યા જે લોકોમાં જોવા મળે છે તેઓ ચાલવામાં ખુબ જ તકલીફ અનુભવે છે. આ સમસ્યા પણ એવા જ લોકોને થતી હોય છે કે જે લોકો બેઠાડું જીવન જીવતા હોય. આ સમસ્યા થવાની સાથે શરીરમાં નાની મોટી બીમારીઓ લાગે છે. આ બીમારીઓ લાગવાથી જે લોકોમાં મોટા ભાગના પૈસા દવાઓમાં જ વપરાય છે. જેના લીધે આર્થિક સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.

જે લોકોએ આં સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો જીભને ચટાકા આવે તેવી વસ્તુઓને ત્યજી દેવી જોઈએ. આજના સમયમાં મોટાભાગના લોકો આવી વસ્તુઓ ખાવાથી ટેવાયેલા હોય છે. પરંતુ આવી વસ્તુઓ ખાવાને લીધે તતેમને રોગીષ્ઠ અને મેદસ્વી બનાવે છે. વધારે કેલરી અને ફેટ વાળો ખોરાક ખાવાથી ઘણા લોકોને શરીર સતત વધવા લાગે છે.

જે લોકોની ફાંદ સતત વધી રહી હોય અને વજન વધતું જતું હોય તેવા લોકોએ આવા વજન વધારનારા ફૂડનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય અમે જે વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ તે ચિપ્સ, કુરકુરે અને પેકેટવાળો નાસ્તામાં ફેટ વધારે હોય છે. જે સ્વાસ્થ્યને નુકશાન કરે છે.

ઘણા બાળકોમાં અને યુવાનો આજે પડીકા વાળા ખોરાક ખાવાથી ટેવાયેલા હોય છે. જેનું ધ્યાન રાખવું જોઈએ. ઘણી જગ્યાએ  લોકો કામ અને સમયના હિસાને ફેટ્સ. શુગર કેલરી વાળો ખોરાક આરોગતા  હોય છે. જેમાં પેસ્ટ્રી પણ આવો જ એક ખોરાક છે. જે આપણા શરીરમાં એક્સ્ટ્રા ફેટ અને વજન વધારે છે.

રેડ મીટ્સમાં ખરાબ ફેટઅઅને કેલરી વધારે પ્રમાણમાં હોય છે. એ આપણા હ્રદય માટે હાનીકારક છે. જે શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે છે. માટે આવા રેડમીટ્સનું સેવન ઓછા પ્રમાણમાં કરવું જોઈએ. આઈસ્ક્રીમ એક દૂધ અને ચરબી વવાળા પદાર્થમાંથી જ બને છે. જેમાં શુગર, ફેટ અને કેલરી વધારે પ્રમાણમાં હોય છે. જે ખાવાથી વજનમાં સતત વધારો જોવા મળે છે.

આજનાં સમયમાં શાક, રોટલી અને દાળ ભાતની જગ્યાએ ચીઝ, બર્ગર, પિત્ઝા જેમાં બટર વગેરે નાખવામાં આવે છે, જે પદાર્થોનું ઓછા પ્રમાણમાં સેવન કરવું જોઈએ. આ પદાર્થના સેવનથી શરીરમાં કેલરીના ઇન્ટેક વધી જાય છે. જે સ્વાસ્થ્યને નુકશાન કરે છે.

આ ઘણા લોકો આજના સમયમાં ભોજન સાથે કોલ્ડ્રીંકસ પીવાથી ટેવાયેલા છે. લોકો એવું માને છે કે આવા પદાર્થો જો શરીરમાં લેવામાં આવે તો ખોરાકનું પાચન જલ્દી થાય છે. પરંતુ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક રીપોર્ટ મુજબ કોલ્ડ્રીકસથી આવા કોઈ જ પ્રકારના ખોરાકનું પાચન થતું નથી,. જે વધારાનું શરીરમાં ચરબી વધારે છે.

Read More »

શું તમારા બાળકને મોબાઈલ જોતા જોતા જમવાની આદત છે, તો થઇ જાવ સાવધાન

શું તમારા બાળકને મોબાઈલ જોતા જોતા જમવાની આદત છે, તો થઇ જાવ સાવધાન.

નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ બાળકને મોબાઈલ જોવાની આદતથી શું થાય છે અને કેવી રીતે આ આદતને છોડાવવી તેના વિષે. આજના આ વ્યસ્તતા ભરેલા યુગમાં પેરેન્ટ્સ પાસે એટલો સમય નથી કે બાળકને લાડ લડાવીને ભોજન કરાવે. માં-બાપના પ્રેમ અને લાડની જગ્યા મોબાઈલે લઇ લીધી છે. આજના પેરેન્ટ્સ પોતાની શાંતિ માટે બાળકને મોબાઇલ આપી દે છે જેથી બાળક કોઈ પણ નખરા કે તોફાન કર્યા વગર ચુપ ચાપ મોબાઇલ જોતા જોતા જામી લે છે જે અમુક સમયે ખુબ જ ખતરનાક સાબિત થઇ શકે છે.


જાણો મોબાઈલની લત બાળકો માટે કેટલી છે જોખમી ? : જયારે બાળક મોબાઈલમાં જોતા જોતા ભોજન કરે છે ત્યારે તેને ભોજનની ઓળખ જ રહેતી નથી અને જરૂરિયાત કરતા ઓછુ અથવા વધારે ભોજન આરોગી શકે છે. ઘણી વાર બાળકને મોબાઈલ ન મળતા ભોજન પણ નથી કરતુ અને ચીડિયું પણ બની જાય છે.

મોબાઈલમાં જોતા જોતા જમવાની આદત બાળકની બોલવાની ક્ષમતાને પ્રભવિત કરે છે. મૂંગા મોઢે બાળક ભોજન કરતુ હોવાથી તેની બોલવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. જયારે બાળક આખો દિવસ મોબાઈલ જોયા કરે ત્યારે તેની ઉત્સુકતા ઓછી થઇ જાય છે કારણ કે તેના મનમાં ઉદ્ભવતા સવાલોના જવાબ મળી શકતા નથી.

જયારે બાળક નિરંતર લાંબા સમય સુધી મોબાઈલ જોયા કરે છે ત્યારે તેની આંખોમાંથી પાણી નીકળે છે અને દ્રષ્ટી નબળી પડવાની સાથે ડ્રાયનેસ ની સમસ્યા રહે છે. બાળક મોબાઈલમાં વ્યસ્ત હોવાને કારણે યાદશક્તિ નબળી પાડવા લાગે છે અને રમત ગમત માં ઓછુ ધ્યાન આપવાની સાથે ચીડિયું બની જાય છે. જયારે વધારે પડતી મોબાઈલ જોવાની આદત પડી જાય છે ત્યારે તે તેના પર કંટ્રોલ પણ કરી શકતું નથી અને ઊંઘ પણ ઓછી લે છે.

બાળકોને મોબાઈલની આ ટેવ માટે માતા-પિતા જ જવાબદાર છે : આજ કાલના સમયમાં માતા પિતા બંને નોકરી કરતા હોય છે અને બાળક પર ધ્યાન આપી શકતા નથી. જયારે પહેલાના સમયમાં બાળકોને દાદા-દાદી વાર્તા સંભળાવી લાડ લડાવીને જમાડતા અને બાળકને પ્યાર આપતા પરંતુ આ બધાની જગ્યા હવે મોબાઇલે લઇ લીધી છે. મોબાઈલમાં બાળકો એટલા વ્યસ્ત થઇ ગયા છે કે તેમને એ પણ ભાન નથી રહેતું કે તેને શું પીરસાઈ રહ્યું છે.

આજના આ સમસ્યામાં માતા-પિતા એટલા વ્યસ્ત બની ગયા છે કે તે બાળકને ભોજન કરાવવાની જવાબદારી છે એવું નહિ પણ તેને પોતાની ડ્યુટી સમજી રહ્યા છે. જયારે બાળક જમતું નથી ત્યારે માતા-પિતા જ બાળકને અન્ય કોઈ વાત કહેવાને બદલે મોબાઈલ આપીને ચુપ કરાવી જમાડે છે. જેથી બાળકને સમય જતા મોબાઈલની આદત પડી જાય છે અને મોબાઈલ વગર કોઈ પણ એક્ટીવીટી કરતુ નથી. જે બાળક પર ખુબ જ ગંભીર અસર પાડે છે.

આ રીતે તમારા બાળકોને મોબાઈલથી રાખો દુર : એક માં-બાપ હોવાના નાતે તમે ગમે તેટલા વ્યસ્ત હોવ પરંતુ બાળકને જમવા માટે મોબાઈલના ભરોસે ક્યારેય ન રહો અને પોતાના હાથથી જ બાળકને ભોજન કરાવો. બાળક જમતું ન હોય તો તેને વાર્તા સંભળાવી ભોજન કરાવો જેથી તેની જીજ્ઞાસા જળવાઈ રહે અને બાળક પ્રેમથી ભોજન કરશે.

બાળક સાથે દિવસ દરમિયાન હંમેશાં થોડો ટાઇમ કાઢીને પસાર કરો, તેની સાથે વાતો કરો, તેને આનંદ કરાવો, તેની સાથે બાળક બનીને રમો, મસ્તી કરો જેનથી તેની મોબાઈલ પ્રત્યેનો લગાવ ઘટશે. અને હા બાળક સામે પેરેન્ટ્સે પણ બને એટલો મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો જેથી તે પણ મોબાઈલની જીદ નહિ કરે. બાળકને નવી નવી વાતો શીખવાડવા માટે ગેજેટ્સને બદલે પુસ્તકની મદદ લેવી વધારે લાભદાયી બનશે.

આમ, તમારા બાળકને જમતા જમતા મોબાઈલની આદત છોડાવી શકો છો. બાળકના મોબાઈલના વધારે પડતા ઉપયોગને પણ ઘટાડી શકો છો અને બીજી અન્ય એક્ટીવીટીમાં ધ્યાન અપાવી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારું બાળક મોબાઈલ વધારે પડતા ઉપયોગથી દુર રહે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.

Read More »

ઈંડા અને માસ કરતા 10 ગણી શક્તિશાળી છે આ સાત વસ્તુઓ

ઈંડા અને માસ કરતા 10 ગણી શક્તિશાળી છે આ સાત વસ્તુઓ.

હાલના સમયમાં લોકો શરીરમાં તાકાત અને સ્ફૂર્તિ જાળવી રાખવા માટે નોન વેજનો સહારો લેતા હોય  છે, પણ શાકાહારી લોકો માટે અહી એવી સાત પ્રકારની વસ્તુ આપવામાં આવી છે કે જેમાં પ્રોટીનનો ભંડાર છે તેમજ બોડી બનાવવા માંગતા લોકો માટે પણ આ વસ્તુ ખુબ જ ઉપયોગી સાબિત થતી હોય છે.

મગની દાળ: શાકાહારી લોકો માટે પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત છે મગની દાળ. મગની દાળ પ્રોટીન, આયર્ન અને પ્રોટીનથી ભરપુર હોય છે. દાળને ઉકાળ્યા બાદ તેમાં વિટામીન જળવાઈ રહે છે. દાળમાં એન્ટી ઓક્સીડેંટ હોય છે જેના પરિણામે રોગ પ્રતિકારક શક્તિ પણ ધરાવે છે. દાળના અડધા કપમાં 7.3 ગ્રામ પ્રોટીન હોય છે. જેમાં 100 ગ્રામ મગની દાળમાં 24 ગ્રામ પ્રોટીન હોય છે.


મગની દાળ પોષકતત્વો ધરાવે છે. આ માટે મગની દાળના સેવનથી શરીરમાં જરૂરી હોય તેવા તત્વોની ઉણપને નિવારી શકાય છે. મગની દાળ પલાળીને ગરમ કરીને પીવાથી શરીરમાં ખુબ જ ઉર્જા મળે છે. મગની દાળનું સેવન શરીર પરના વધતી ઉમરના લક્ષણો તેમજ કરચલીઓ મટાડે છે. મગની દાળ હ્રદયની રક્ષા કરે છે. બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે. વજન ઓછુ કરે છે. કેન્સર સામે પણ લડવામાં મદદ કરે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.પાચન તંત્ર મજબુત બનાવે છે. આંખના રોગ સામે રક્ષણ આપે છે. વાળનું સ્વાસ્થ્ય જાળવી રાખે છે.

સોયાબીન: સોયાબીન અન્ય વનસ્પતિ કરતા સૌથી વધારે પ્રોટીન ધરાવતી વનસ્પતિ કઠોળ પાક છે. જેમાં મીટ અને ઈંડાથી વધારે પ્રોટીન હોય છે. સા સિવાય સોયાબીન 100 ગ્રામ સોયાબીનમાં 50 ગ્રામ પ્રોટીન હોય છે. પ્રોટીન સિવાય સોયાબીનમાં વિટામીન બી કોમ્પ્લેક્સ અને વિટામીન ઈ અને ખનીજ પદાર્થો હોય છે. 100 ગ્રામ સોયાબીનમાં 50 ગ્રામ પ્રોટીન હોય છે.

જેના લીધે તેને ઈંડા કરતા પણ શક્તિશાળી ગણવામાં આવે છે. સોયાબીનમાં ફાઈબર અને પોટેશિયમ સારી માત્રામાં હોય છે માટે તે પાચન માટે પણ ખુબ જ ઉપયોગી છે. સોયાબીનથી વ્યક્તિ  શારીરિક અને માનસિક રીતે પણ સ્વસ્થ રહે છે. સોયાબીનની અંદર ભરપુર માત્રામાં લોહ તત્વ હોય છે, જેના લીધે સોયાબીનનું સેવન કરવાથી એનીમિયા જેવા રોગ થતા નથી અને હિમોગ્લોબીન વધે છે તેમજ લોહીને પણ વધારે છે. લોહીના કોલેસ્ટ્રોલ ઘટાડીને લોહીના પરિભ્રમણને કન્ટ્રોલ કરે છે. તેમજ આંખો માટે પણ ઉત્તમ છે. કારણ કે તે વિટામીન ઈ ધરાવે છે.

સોયાબીનના તેલનો ઉપયોગ કરવાથી વેટ લોસ કરવામાં ફાયદો રહે છે. સોયાબીન માનસિક રોગો સામે રક્ષણ આપે છે, હ્રદય રોગના જોખમે ઓછુ કરે છે. કોલેસ્ટ્રોલ ઘટાડે છે. હાડકા મજબુત કરે છે. પેટના કૃમિનો નાશ કરે છે. ડાયાબીટીસ અને વાની તમામ તકલીફોમાં ખુબ જ ઉપયોગી થાય છે. આ સિવાય મૂત્ર રોગ તેમજ પ્રજનન તંત્ર રોગમાં પણ ફાયદો કરે છે.

કાજુ: કાજુમાં ઘણા તત્વો હોય છે અને વજન વધારવા માટે ખુબ જ ઉપયોગી છે. કાજુમાં પ્રોટીન પણ ભરપુર માત્રામાં હોય છે. 100 ગ્રામ કાજુમાં લગભગ 553 કેલોરી અને 44 ગ્રામ ફેટ અને 18 ગ્રામ પ્રોટીન હોય છે. જેથી તે શરીર માટે ખુબ જ ઉપયોગી છે.

મગફળી: મગફળીમાં પ્રોટીન, ફાઈબર અને મેગ્નેશિયમ વધારે હોય છે. સંસોધનો બતાવે છે કે મગફળીથી વજન ઘટાડી શકાય છે. મગફળીના બટરમાં પણ પ્રોટીન વધારે પ્રમાણમાં હોય છે. આ પ્રોટીનના પરિણામે શરીરમાં ફાયદો મળે છે. 100 ગ્રામ મગફળી ખાવાથી આપણને 25 ગ્રામ પ્રોટીન મળે છે.

મગફળીના સેવનથી લોહીની ઉણપ રહેતી નથી, મગફળીના સેવનથી વધતી ઉમરના લક્ષણો અને કરચલીઓ દુર થાય છે. મગફળીના આવેલા વિટામીનથી હાડકાઓ મજબુત બને છે. મગફળીનું સેવન સ્ત્રીઓમાં ગર્ભમાં વિકસી રહેલા બાળકનો વિકાસ સારો થાય છે. મગફળ પાચનતંત્ર સંબંધી તમામ સમસ્યાઓને દુર કરે છે.

દૂધ: દૂધના સેવનથી ઘણા બધાં રોગ અટકે છે અને તે સિવાય દૂધનો ઉપયોગ દવા તરીકે કરવાથી પણ ઘણા સ્વાસ્થ્ય લાભો થાય છે. દુધમાં ઈંડામાં રહેલા કેલ્શિયમ કરતા વધારે પ્રમાણમાં કેલ્શિયમ આવેલું હોય છે. શરીરમાં દાંત અને હાડકા મજબુત કરવા તેમજ હાડકાના વિકાસ માટે દૂધનું સેવન કરવું જરૂરી છે. આહારમાં દૂધ લેવું આરોગ્ય માટે લાભપ્રદ છે.

દૂધનું સેવન કરવાથી પેટના દુખાવા ફાયદો થાય છે. ચામડી પરના લક્ષણો અને રોગો સામે દુધથી ફાયદો મળે છે. દૂધ શરીરમાં લોહીની શુદ્ધિ કરે છે, જેથી ચામડીના રોગ મટે છે. પાચન તંત્રમાં પણ દુધથી ફાયદો રહે છે. સ્ત્રીઓમાં માસિક સંબંધી સમસ્યામાં દૂધ ઉપયોગી છે. સાંધાના દુખાવાની સમસ્યામાં દૂધ ઉપયોગી છે. દૂધ ચહેરા પરની ગ્લો વધારે છે. દૂધના સેવનથી દમ કે અસ્થમાના રોગમાં રાહત રહે છે.

બદામ: બદામ ઉપલબ્ધ સ્વાસ્થ્યપ્રદ અનાજોમાથી એક છે. તે સ્વસ્થ ફાઈબર, મેગ્નેશિયમ, મેંગેનીઝ, થાયમીન (વિટામીન બી 1) અને ઘણા પોષક તત્વો પ્રદાન કરે છે.  બદામમાં ફેટની સાથે ભરપુર પ્રોટીન પણ હોય છે. લગભગ 100 ગ્રામ બદામમાં 21 ગ્રામ પ્રોટીન મળી આવે છે. જેનાથી બદામ દ્વારા તણાવ અને કબજિયાત જેવી સમસ્યાઓ માટે બદામ ફાયદો કરે છે.  બદામ કેન્સર, ગર્ભાવસ્થા, દાંતની નબળાઈ, કોલેસ્ટ્રોલ ઘટાડવા, પાચન તંત્ર સંબંધી સમસ્યાઓ, સ્નાયુ મજબુત બનાવવા, વૃધત્વના લક્ષણોને ઘટાડે છે. શરીર પરની તમામ કરચલીઓ દુર કરે છે.

બ્રોકલી-કોબીજ: બ્રોકલીમાં ખુબ જ પોષણ હોય છે, તેમાં વિટામીન સી, ફાઈબર અને પ્રોટીનથી  ભરપુર હોય છે. બીજ  શાકભાજીની સરખામણીએ વધારે પ્રોટીન ધરાવે છે. એક કપ બ્રોક્લીમાં 3 ગામ પ્રોટીન હોય છે. માટે બ્રોકલી ખુબ જ ઉપયોગી શક્તિનો સ્ત્રોત છે.

ચણા: ઈંડાની સરખામણીએ વધુ ફાયદો કરે છે. શાકાહારી માટે ચણા સારો પ્રોટીનનો સ્ત્રોત છે. પ્રોટીન સિવાય પણ તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોલેટ જેવા ન્યુટ્રીએન્ટ હોય છે જે હ્રદયની બીમારીમાં અને લોહીના દબાણને નિયંત્રિત કરે છે, ચણાનું સેવન કરવાથી પેશાબ સરળતાથી આવે છે અને બળતરા પણ થતી નથી. ચણાનું સેવન કરતા પહેલા પાણીમાં પલાળતા તેની ગુણવત્તા વધે છે. આ પલાળેલા ચણાનું સેવન કરતા શરીરમાં શક્તિ મળે છે.

શરીરને સ્ફુર્તીવાળું અને તાકાતવાન બનાવવા માટે ચણા ખુબ જ ઉપયોગી છે. ચણામાં આવતા લોહ તત્વ અને પ્રોટીનથી શરીરને ઉર્જા મળે છે, સાથે તેનાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ પ્રદાન કરતા તત્વો મળી રહે છે. આવા ઉપયોગી તત્વો અને ખનીજો મળતા શરીરની કમજોરી દુર થાય છે. જેના લીધે શરીરમાં હ્રદય રોગનું જોખમ ઘટી જાય છે.

ચણા શરીર માટે ખુબ જ ઉપયોગી છે. ચણા લોહીની ઉણપ ઘટાડે છે, ડાયાબીટીસ કાબુમાં રાખે છે. હ્રદયને તંદુરસ્ત રાખે છે, કિડનીના રોગોથી બચાવે છે. રોગ શક્તિ આપે છે જેથી શરદી અને તાવ સામે રક્ષણ મળે છે. વીર્યમાં વધારો કરે છે, મૂત્રના રોગ મટે છે. વજન વધારી શકાય છે. કબજિયાત અને પાચન તંત્રની સમસ્યા મટાડી શકાય છે.

પનીર: પનીરમાં પણ પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય કે. તેમાં લગભગ 100 ગ્રામ પનીરમાં 16 થી 20 ગ્રામ પ્રોટીન હોય છે. સાથે તેમાં ફેટ પણ ખુબ જ હોય છે. 100 ગ્રામ પનીર ખાવાથી 400 કેલોરી મળે છે. સાથે કેલ્સિયમ અને વિટામીન એ પણ પનીરમાં વધારે હોય છે. જેથી તે હાડકા અને આંખોના રોગોમાં પણ ખુબ જ ઉપયોગી છે. સાથે મેગ્નેશિયમ અને આયર્ન પણ હોય છે. વજન વધારવા માંગતા લોકો માટે પનીર ખુબ જ ઉપયોગી છે.

કોળું: કોળામાં પણ પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે. સાથે પ્રોટીન સાથે- સાથે એન્ટી ઓક્સીડેન્ટ, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા ખુબ જ સારા એવા શરીરને ઉપયોગી તત્વો હોય છે, જેના લીધે શરીરમાં ફાયદો મળે છે.

કોળું ઉર્જાનો ભંડાર છે અને શરીરમાં તેમાં મળી આવતા તત્વોને લીધે તાકાત મળે છે. પ્રોટીનના લીધે કોળું ખાવાથી હાડકા મજબુત થાય છે, શરીરમાં તાકાત મળે છે. તેમજ મગજને શાંતિ મળે છે. માનસિક રોગો, વાઈ અને ગાંડપણ જેવા રોગોમાં કોળું ઉપયોગી થાય છે.

આમ, આ ઉપરોક્ત ખોરાક શરીરમાં ઈંડા કરતા પણ વધારે શક્તિ પૂરી પાડે છે. આ તમામ વસ્તુઓનું સેવન કરવાથી અનેક સમસ્યાઓ દુર થાય છે. તેમજ અનેક જીવલેણ બીમારીઓ પણ દુર થાય છે. આ બધી જ ચીજો શરીરમાં ખુબ જ ઉપયોગી થાય છે. આશા રાખી કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી છે અને આ માહિતીના આધાર પર તમે ઈંડા અને માંસનું સેવન કરવાની જગ્યાએ તેની કરતા વધારે ગુણકારી ખાદ્ય પદાર્થોનું સેવન શરુ કરી દેશો.


Read More »

ગમે તેવા મોઢા અને જીભમાં પડેલા ચાંદાનો સૌથી અસરકારક ઉપાય છે આ

ગમે તેવા મોઢા અને જીભમાં પડેલા ચાંદાનો સૌથી અસરકારક ઉપાય છે આ.

મિત્રો આજે અમે તમને આ આર્ટીકલમાં જો તમને અવાર નવાર મોઢામાં ચાંદા પડતા હોય તો તેને કઈ રીતે દુર કરી શકાય તેના વિશે માહિતી આપીશું તથા ચાંદા પડવાનું મુખ્ય કારણ શું હોય છે તેના વિશે પણ જરૂરી એવી માહિતી આપી દઈશું.

તમને ખબર હશે કે જો તમારા મોઢામાં ચાંદા પડ્યા હોય તો કેટલી પરેશાની થતી હોય છે ચાંદા મોઢામાં જેવા પડે એટલે તમે કોઇપણ વસ્તુ ખાઈ શકતા નથી અને જેવા તમે કોઇપણ વસ્તુ ખાવા જાવ છો એટલે તરત મોઢામાં તમને બળતરા થતી હોય છે તથા અસહ્ય દુખાવો પણ થવા લાગે છે. મોઢામાં ચાંદા ગરમીને કારણે સૌથી વધુ પ્રમાણમાં પડતા હોય છે. તેથી ગરમ વસ્તુ ખાવી જોઈએ નહિ.


મિત્રો જો તમને એકવખત મોઢામાં ચાંદા પડે છે એટલે તેને ઠીક થતા ખુબજ વાર લગતી હોય છે લગભગ એકાદ અઠવાડિયા જેટલો તો સમય થતો જ હોય છે. મોઢામાં પડેલા ચાંદાને કોઇપણ દવા કરવા કરતા ઘરે જ દેશી ઓહડીયા દ્વારા કઈ રીતે ચાંદાનો ઈલાજ કરી શકાય તેના વિશે માહિતી આપી દઈએ. મોઢામાં ચાંદા ન પડે તેના માટે કેવી કેવી સાવચેતી રાખવી જોઈએ તેના વિશે પણ તમને જરૂરી માહિતી આપી દઈશું.

ઉપાય 1 : તમને મોઢામાં ચાંદા પડ્યા છે તો તેને મટાડવા માટે એક ચમસી જેટલું સિંધવ મીઠું લેવાનું છે અને બે ચપટી જેટલું સિંધવ મીઠું તમારી હથેળીમાં લ્યો અને તેમાં અડધી ચમસી જેટલું તલનું તેલ નાખો ત્યારબાદ તેને બરાબર આંગળીની મદદથી હલાવીને મિક્સ કરી દ્યો અને તેને તમારા મોઢામાં જે જગ્યા એ ચાંદી હોય છે તે ભાગ ઉપર લગાડી દ્યો હવે તમે જેટલી મોઢામાંથી લાળ પડે એટલી પાડી દ્યો અને જેટલું થૂક આવે તેટલું બહાર થુંકી નાખો ત્યારબાદ 10 મિનીટ પછી તમારે સ્વચ્છ પાણીની મદદથી બહાર કોગળા કરી નાખવા.

ઉપાય 2 : તમારે બે થી ચાર ચપટી જેટલું મુલેઠીનું ચૂર્ણ હથેળીમાં લ્યો તથા તેમાં યોગ્ય માત્રામાં દેશી મધ નાખીને તેને બરાબર મિક્સ કરી નાખો અને તમારા મોઢામાં જે ભાગ ઉપર ચાંદા પડ્યા હોય તે ભાગ ઉપર આ મધ અને મુલેઠીનું જે મિશ્રણ બનાવ્યું છે તેને લગાડીને જેટલી લાળ નીચે પડે એટલી લાળ પડવા દ્યો, ૩થી 4 મિનીટ સુધી આ રીતે લાળ પડી જાય પસી તમે સ્વચ્છ પાણીની મદદથી કોગળા કરી નાખવાથી ફાયદો થાય છે.

ઉપાય 3 : તમારે એક બરફનો નાનો એવો ટુકડો રાખવાનો છે જેમ જેમ આ બરફનો ટુકડો મોઢામાં ઓગળતો જાય તેમ તેમ બહાર થુકતું રહેવાનું છે. આ જે બરફનો ટુકડો છે તેને મોઢામાં ફેરવતો રાખવાનો છે.

ઉપાય 4: તમે એક ગ્લાસ જેટલું ઠંડુ પાણી લ્યો અને તેમાં થોડું  દેશી મધ નાખો અને ચમસીની મદદથી તેને હલાવી નાખો અને તે પાણીને 20 થી 30 સેકંડ સુધી આમ નેમ મોઢામાં જ રહેવા દ્યો અને પસી કોગળા કરવાથી મોઢામાં પડેલા ચાંદા સાવ સારા થઇ જાય છે. દિવસમાં બે થી ત્રણ વખત આ રીતે કોગળા કરવાથી ચાંદા સારા થઇ જાય છે.

ખાવા-પીવામાં કઈ કઈ બાબતોની સાવચેતી રાખવી જોઈએ: જો તમે દેશી ઉપાયો અજમાવશો એટલે તમને મોઢામાં પડેલી ચાંદી સાવ મટી જશે પરંતુ જો તમે ખાવા પીવામાં પુરતી સાવચેતી નહિ રાખો તો તમને ચાંદા સારા નહિ થાય માટે તમારે વધુ પડતું તીખું, તળેલું, વધુ પડતું મસાલા વાળું, બહારનું ફાસ્ટફૂડ, તેમજ ચટ્ટ-પટ્ટા ખોરાક ખાવાનું સાવ બંધ કરી દેવું જોઈએ. જો તમને સિંગમ ખાવાની ટેવ હોય તો તેને ખાવાનું પણ તમારે સાવ બંધ કરી દેવુ જરૂરી છે.

જે ફળોમાંથી વિટામીન C મળે તે ફળનું તમારે હંમેશા સેવન કરવાનું રહેશે તેમજ ખાટ્ટા ફળોનું સેવન કરવાથી ફાયદો થાય છે, તમે લીંબુ પાણી પણ પીય શકો છો તથા લીંબુનું જ્યુસ બનાવીને પણ સેવન કરી શકો છો, બની શકે તો આમળાં ખાવાથી પણ ચાંદા મટી જાય છે. જે વસ્તુ દૂધમાંથી બનેલી હોય તે વસ્તુનું સેવન કરવાનું રાખો કારણ કે દૂધ માંથી તમને વિટામીન B સારા એવા પ્રમાણમાં મળી રહે છે. તમે તમારા ભોજનની સાથે સાથે કાચી ડુંગળીનું સેવન કરવાથી ફાયદો થાય છે.

આમ, અમે તમને આ આર્ટીકલ દ્વારા જો તમને મોઢામાં ચાંદા પડ્યા હોય તો તે સમયે કેવો કેવો ખોરાક ખાવો જોઈએ અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તથા એવા ક્યાં ક્યાં દેશી ઓહડીયા અજમાવવાથી ફાયદો થાય છે તેના વિશે જરૂરી એવી માહિતી આપી.

Read More »

Recommended Jobs