Pages

Recommended Jobs

Search This Website

Tuesday, October 18, 2022

આંખોના નંબર દુર કરતુ વિશ્વનું એકમાત્ર દિવ્ય ફળ, બાળકો થી લઇ ને વૃદ્ધો માટે છે સંજીવની

 આંખોના નંબર દુર કરતુ વિશ્વનું એકમાત્ર દિવ્ય ફળ, બાળકો થી લઇ ને વૃદ્ધો માટે છે સંજીવની

 



અમે તમને આજે એક એવા વિષય વિશે વાત કરવાના છીએ કે જેની તકલીફ અત્યારે મોટા ભાગે લોકોમાં હોય છે તેમજ જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે તેમને આ ઉપાય કામ કરશે તેમજ આ ઔષધીનું સેવન કરવાથી તમને કોઇપણ પ્રકારની સાઈડ ઈફેક્ટ થતી જોવા મળતી નથી. તો વાત કરીએ આજના ટોપિક વિશે તો આજે અમે તમને આંખમાં આવેલા નંબરને કઈ રીતે દુર કરવા તેના વિશે માહિતી આપવાના છીએ તથા આંખમાં બળતરા થતી હોય વગેરે જેવી આંખને લગતી સમસ્યાનો કઈ રીતે ઘરે બેઠા ઈલાજ કરી શકાય તેના વિશે માહિતી આપી દઈએ.

મોટા ભાગના લોકો અત્યારે એવું ઇચ્છતા હોય છે કે તેમને ક્યારેય પણ આંખમાં નંબર ન આવે તમે જો આ રીતે પ્રયોગ કરશો તો તમારી આંખનું જતન થશે અને તમારી આંખ રહેશે એકદમ સુરક્ષિત માટે આ પ્રયોગ એ તમારા માટે અનુભવ શિદ્ધ રહેશે. જે લોકોને આંખોમાં એક – બે નંબર છે તે લોકો પણ આ રીતે પ્રયોગ કરશે તો તેને પણ સારામાં સારો ફાયદો કરશે.

આ ઉપરાંત જે લોકોને આંખોમાં નંબર નથી તે લોકો આ રીતે અમે દર્શાવેલો પ્રયોગ કરશે તો તેને ખુબજ સારામાં સારો ફાયદો કરશે. આ ઔષધી બનાવવા માટે તમારે મુખ્ય ૩ વસ્તુની જરૂર પડશે તેમાં 1) 100 ગ્રામ હરડે લેવાના છે, તથા 2) 100 ગ્રામ બહેડા અને ૩) 100 ગ્રામ આમળાં લેવાના છે. આ ત્રણેય વસ્તુનો પાઉડર લેવાનો નથી પરંતુ તે ત્રણેય ઔષધી જ લેવાની છે જે તમને બજાર માંથી અથવા તો કોઇપણ ગાંધીની દુકાનેથી મળી જશે. આ ત્રણેય ઔષધીના ફળના ચૂર્ણને ત્રિફળાચૂર્ણ કહેવામાં આવે છે.

ત્રિફળાચૂર્ણ

દેશી ઓસડીયું બનાવવાની યોગ્ય રીત : તમારે સૌ પ્રથમ આ ત્રણેય ઔષધીના ફળ લઇ લેવાના છે અને પછી તેનું સાવ ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે આ કરેલા કટિંગને જવકૂટ કહેવામાં આવે છે. આ જવકૂટ કરેલા ફળને તમારે એક ડબ્બામાં ભરી લેવાના છે.

હવે તમારે સાંજે 8 વાગ્યાના સમયે એક તાંબાનું વાસણ લેવાનું છે એટલે કે એક તાંબાની લોટી લેવાની છે અને તેમાં પાણી ભરી લેવાનું છે રાત્રે તમારે આ ત્રણેય વસ્તુ મિશ્રિત કરેલી જવકૂટની મોટી ચમસી ભરીને તેમાં નાખવાની છે અને તેને ઢાંકીને મૂકી દેવાની છે અને સવારે વહેલા ઉઠીને તે લોટીમાં નાખેલું જવકૂટને વ્યવસ્થિત રીતે મસળી નાખવાનું છે અને પછી તેને ગાળી લેવાનું છે અને નીચે જે પાણી વધ્યું છે તે પાણીની મદદથી તમારે દરરોજ સવારે આંખોને ધોવાની છે આ પ્રયોગ જેમને પણ આંખોમાં નંબર હોય, આંખોએ બળતરા થતી હોય, કે બીજી કોઇપણ આંખોને લગતી સમસ્યાઓ થતી હોય તો તેને ઠીક કરવા માટે આ પ્રયોગ કરવાથી ફાયદો થાય છે. જે આંખોએ વધુ પ્રમાણમાં નંબર હોય છે તો તેને સારું થતા સમય લાગે છે એક કે બે નંબર જે લોકોને હોય છે તેમને ઝડપથી ફાયદો થાય છે તેમજ બીજી પણ આંખોને લગતી સમસ્યાને ઠીક કરવા માટે ખુબજ ફાયદો કરે છે.

No comments:

Post a Comment

Recommended Jobs